SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૮ મું. વૈશ્વાનરહિંસાની ભયંકર અસર તળે. /dl.મકાન-નાનામ '' :/ S પરની વાતચીત થયાને કેટલાક દિવસો વ્યતીત થયા. એક વખત રાજાના મનમાં વિચાર છે કે કુમાર નંદિવર્ધનને યુવરાજપદે સ્થાપન કરો; તે વાત તેણે ૬ પિતાના સરદારને કરી એટલે તેઓએ સ્વીકારી લીધી. ત્યાર પછી તેને માટે સારે દિવસ મુકરર કરવામાં આવ્યો અને તે દિવસ માટે યુવરાજપદે સ્થાપન કરવાની સર્વ સામગ્રી તૈયાર કરવામાં આવી. (નંદિવર્ધન કહે છે કે, યુવરાજપદ- મને તે માટે રાજસભામાં બોલાવવામાં આવ્યો. મારે ની તૈયારી માટે એક સુંદર ભદ્રાસન તૈયાર કરવામાં આવ્યું હતું. તે દિવસે ત્યાં સર્વ સામતે એકઠા થયા, નગરના આગેવાન શહેરીઓ પણ સર્વે હાજર થઈ ગયા, સર્વ પ્રકારના મંગળપચાર કરવામાં આવ્યા, દરેક જાતની સારામાં સારી ચીજો વાપરવા માટે કાઢવામાં આવી અને અંતઃપુરની સર્વ સ્ત્રીઓ વિગેરે પણ ત્યાં હાજર થઈ ગઈ. ૧ અહીંથી નંદિવર્ધનના ચરિત્રમાં મોટો ફેરફાર થાય છે, પુણ્યદયનું જોર ઘટતું જાય છે, તેની શક્તિ મંદ પડતી જાય છે. પાપમાં પડેલે માણસ એક પછી એક કેટલાં પાપ કરે છે તે હવે જોવાનું છે. શેકસપીયરના Macbeth ના નાટકમાં આજ પ્રસ્તાવ બને છે. એક ખૂન કર્યા પછી ઘણું ખૂન કરવા તરફ મેથ દોરવાય છે. આગળ ચરિત્ર વાંચતાં મનોવિકારનું જેર કેવું છે તે બરાબર જણાશે અને ત્યાં બરાબર જેવાશે કે અષોડષ:qતાનાં મવતિ વિનિપાતો રાતસત્તા નીચે પડવા માંડ્યા પછી પાર વિનાનું ૫ડવાનું થાય છે. ચરિત્ર બરાબર સમજીને ધ્યાનમાં લેવાનું છે. ૨ યુવરાજપદક રાજાની પછી ગાદીએ બેસનાર (પ્રીન્સ ઓફ વેલ્સ) નું ૫દ અગાઉ મહોત્સવ પૂર્વક આપવામાં આવતું હતું. યુવરાજ નિર્માણ થઈ જાય તેથી રાજાના મરણ વખતે અવ્યવસ્થા થતી અટકી જાય છે. ઘણા રાજાઓ વાનપ્રસ્થ થતા યુવરાજને રાજ૫૬ આપી દેતા હતા. ૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy