SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ > peace cases પ્રકરણ ૨૧ મું. રૌદ્રચિત્તે હિંસાલગ્ન. 11 અ Jain Education International મે ચાલતાં ચાલતાં રૌદ્રચિત્ત નામના નગરમાં આવી પહોંચ્યા. તે નગરનું વર્ણન તેમજ અને તેના નજીકના પરિવારનું વર્ણન રાખવા યોગ્ય છે. અહુ વિચારણીય વિસ્તારથી તે આપવામાં આવ્યું છે. રોચિત્ત નગર. હવે એક ચારની પલ્લી જેવું રૌદ્રચિત્ત નામનું નગર છે. તે દુષ્ટ લાકોને રહેવાનું સ્થાન છે, અનર્થ રૂપ વૈતાળાની જન્મભૂમિ છે, નરકનું દ્વાર છે અને આખા જીવનને સંતાપનું કારણભૂત છે, તેના અધિરાજ ખાસ ધ્યાનમાં હેાવાથી અત્ર કોઇને ભેંસી નાખવા, કોઇનાં માથાં કાપી નાખવાં, કોઇને યંત્રમાં પીલીને દાબી દેવા, કાઇને મારી નાખવા આવા આવા જે ભાવા પ્રાણીઓને ભયંકર સંતાપ ઉત્પન્ન કરનાર છે તે ભાવ રૂપ લેાકા એ રૌદ્રચિત્ત નગરમાં સદાને માટે રહેતા હેાવાથી એ નગરને ‘દુષ્ટ લોકોને રહેવાનું સ્થાન” કહેવામાં આવ્યું છે. કલહની વૃદ્ધિ, પ્રીતિના છેદ, વૈરનું સાંધણ, માબાપને અને કરાં વિગેરેને મારવામાં નિષ્ઠુરતા વિગેરે વિગેરે અનેક અનથા જે લેાકેામાં માનવા પણ મુશ્કેલ પડે તેવા હોય છે તે કોઇ પણ જાતના આંચકા વગર આ રૌદ્રચિત્ત નગરમાં પ્રાપ્ત થાય છે તેટલા માટે એ નગરને અનર્થ રૂપ વૈતાળાની જન્મભૂમિ' કહેવામાં આવ્યું છે. હવે તે નગરને ‘નરકનું દ્વાર ” શામાટે કહેવામાં આવ્યું છે તેનું કારણ કહેછે: પેાતાનાં પાપના બેાજાથી જે પ્રાણીઓ નર ૧ આની સાથે ચિત્તસૌંદર્ય નગર, શુભપરિણામ રાન્ત, નિષ્ણકંપતા દેવી અને શાંતિકુમારીનું વર્ણન સરખાવેા. જુએ પૃ. ૩૬૨ થી ૩૬૭ (પ્ર. ૩–પ્ર. ૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy