SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] શત્રુમર્દનાદિના આંતર પ્રમાદ પરસ પેાની માળા ગળામાં પહેરી અને તેવી રીતે તૈયાર થયા પછી રાજાએ મનીષીને મહા મૂલ્યવાન સિંહાસનપર બેસાડ્યો. ત્યાર પછી અનેક સામંતે। આવીને તેના ચરણમાં નમન કરી ગયા, તેમના મુકુટમાં રહેલ રત્નની પ્રભાથી મનીષીના પગ લાલ દેખાવા લાગ્યા. તે વખતે મેટા સ્વરથી મંદીલેાકેા-ભાટચારણા તેની સ્તુતિ કરવા લાગ્યા. આવી રીતે ગુણવાનને યોગ્ય સ્થાન મનીષીને આપીને રાજા શત્રુમર્દન પોતાના મનમાં બહુજ રાજી થયા અને પછી સુબુદ્ધિ મંત્રીને કહેવા લાગ્યા. સુબુદ્ધિને અભિનંદન. રાજા શત્રુમર્દન કહે છે—‹ મિત્ર !' આજે અમને આ કલ્યાણુપરપરા પ્રાપ્ત થઇ છે તે સર્વ તારે લીધે છે. એમાં તારા ખરેખરા પ્રતાપ છે. કારણ કે ભગવાનને વંદન કરવા માટે તેં જ અમને પ્રેરણા કરી હતી. જો ! તારે લીધે મેં આજે ત્રણ જગતને આનંદ આપનાર નાથને જોયા અને ભક્તિપૂર્વક અત્યંત આનંદ સાથે તે ત્રણ ભુવનના નાથ આદીશ્વર ભગવાનને વંદન કર્યું, તેમની પૂજા કરી, તેમના સ્નાત્ર મ હોત્સવ કર્યો, વળી કલ્પવૃક્ષ જેવા આચાર્ય પ્રબેાધનરતિ મહારાજને પણ આનંદ પૂર્વક જોયા અને વળી વધારામાં સંસારને કાપી નાખે તેવા ભગવાનના ધર્મ પણ મને પ્રાપ્ત થયા, વળી આવા મહા પુરૂષ (મનીષી) સાથે મારે મળવાનું પણ થયું અને એણે તે ખરેખર અમારા હૃદયમાં ખરેખરા ઉત્સવ કરી દીધા છે. આ પ્રમાણે તું કરે એમાં નવાઇ પણ શું છે? કારણકે મહાત્મા પુરૂષો તે પરપ્રાણીઓને હંમેશા સંતાષના વધારનારજ થાય છે, તેનું પાતાનું કામ પણ બીજા માણસને પ્રીતિ ઉપજાવે તેવુંજ હેાય છે. પુણ્યવાન પ્રાણીઓના સંબંધમાં તેમણે એમ કરવું એ તેા તદ્દન ચેાગ્ય જ છે પણ મારે માટે તે ઘણું નવાઇ જેવું છે ! નહિ તે ક્યાં ચંડાળ ૧ રાજાએ મનીષીને પેાતાથી પણ વધારે માન આપીને આવે માણસ રાનથી પણ વધારે યેાગ્ય છે એમ બતાવી આપ્યું. ૨ રાજા મંત્રીને ‘મિત્ર' કહે છે તે ખાસ વિચારણીય છે. યાગ્ય નેાકર સાથે આવે! સંબંધ રાખવેા જોઇએ. સુબુદ્ધિ અંતરંગ રાજ્યે રાજાની સદસદ્ભિવેકશક્તિ (Conscience) છે તેપણ ધ્યાનમાં રાખવું. છે. ૩ ચંડાળ તલના આઢક પ્રમાણ માપાને ઉપાડી શકે નહિ, કારણ કે તેાતે જ અસ્પૃશ્ય ગણાય છે. છતાં મારા જેવાને આવી વસ્તુ પ્રાપ્ત થઇ એ મેાટી વાત રોઃ યા તિજાત્ત્વમ્ એ વાર્પ્રયાગ (idiom) છે. ક્યાં રાજા ભેાજ અને ક્યાં ગાંગા તેલી’ એવા તેને અર્થ સંબંધ પરથી જણાય છે. ગરીબને ઘેર ભેંસનું માંષણ હેાય, ત્યાં વળી માલ મસાલા તે કયાંથી હેય? આવેા ભાવ રહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy