SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] ચાર પ્રકારના પુરૂષા. ૪૭૭ “ દુનિયામાં છેજ નહિ એમ તે નજ કહેવાય, પણ તેના પર જય “ મેળવનાર બહુ થાડા છે એમ કહી શકાય. એ સ્પર્શેન્દ્રિય પર જય “ કરનારા પ્રાણીઓ બહુ થાડા હોય છે તેનું કારણ હું તને કહી સંભ“ ળાવું છું તે ધ્યાન રાખીને સાંભળ. આ જીવનમાં 'જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ-એમ ચાર પ્રકારના પુરૂષ હાય છે. આ ચારે “ પ્રકારના પુરૂષાનું સ્વરૂપ તને કહું છું તે તમે બરાબર ધ્યાનમાં લે. (૧) ઉત્તમાત્તમ પ્રાણીઓનું * સ્વરૂપ “ એ ચાર પ્રકારના પ્રાણીઓમાં જે ઉત્તમોત્તમ ( ઉત્કૃષ્ટતમ ) “ પુરૂષા કથા છે તેનું સ્વરૂપ પ્રથમ કહું છું તે સાંભળે!: અનાદિ કા“ ળથી આ પ્રાણીના ઇંદ્રિયા સાથે સંબંધ ચાલતા આવેલા છે. પ્રત્યેક “ ભવમાં પ્રાણી ઇંદ્રિયની લાલનાપાલના કરતા આવ્યા છે અને તેથી “ તેને તે બહુ વહાલી લાગતી આવી છે. તેનું ખરાખર સ્વરૂપ જ્યારે “ ઉત્તમાત્તમ પ્રાણીને સર્વજ્ઞ મહારાજના બતાવેલાં વિશુદ્ધ આગમાના “ સંબંધથી જણાય છે ત્યારે તેવા પ્રાણી જેને આપણે ‘ ઉત્કૃષ્ટમ “ વિભાગમાં જણાવ્યા છે તેના સમજવામાં આવે છે કે એ ઇંદ્રિયા “ અને ખાસ કરીને પ્રસ્તુત સ્પર્શેન્દ્રિય બહુ દાષાનું સ્થાન છે અને “ અનેક દોષોને ઉત્પન્ન કરનાર છે; એટલું જણાયા પછી વળી વધારે “ તપાસ કરતાં તેમને માલૂમ પડે છે કે એ ઇંદ્રિયને મહાત્મા પુરૂ“ ષાએ તિરસ્કારી કાઢેલ છે—આટલું જણાતાં પાતાનાં મનમાં સંતાષ “ લાવીને પોતે ગૃહસ્થ અવસ્થામાં હોય તે પણ વસ્તુતત્ત્વ ખરાખર “ ઓળખીને સ્પર્શેન્દ્રિયની લેાલુપતામાં પડી કોઇ પણ પ્રકારનું અણુ“ ઘટતું આચરણ કરતા નથી. વળી આગળ ચાલતાં એવા પ્રાણીઓને “ જિનાગમના વિશેષ એધ થાય છે અને શાસનમાં સ્થિરતા પ્રાપ્ત “ થાય છે ત્યારે તે સ્પર્શેન્દ્રિય સાથે પેાતાને જે કાંઇ સંબંધ રહ્યો “ હોય તે સર્વ તેાડી નાખે છે અને ભાગવતી દીક્ષા લઇ મનને અ“ ત્યંત નિર્મૂળ કરી સંતાષભાવ ધારણ કરી તદ્ન સ્પૃહા વગરના“ ઇચ્છા વગરના થઇ જાય છે અને તેવી સ્થિતિમાં તેને સ્પર્શન ፡ તરફ કાંઇ ઇચ્છા કે વલણ જરા પણ થતું નથી. ત્યાર પછી તે “ ભયંકર સંસાર અટવીથી ખેદ પામી પાપ વગરના થઇ મનમાં મહા “ સત્ત્વ ધારણ કરી સ્પર્શનને જે પ્રતિકૂળ બાબતેા હાય તેનીજ સે“ વના કરે છે, પણ સ્પર્શનને જે વાત ગમતી હેાય-જે તેને અનુકૂળ “ હાય તેની સેવના કરતા નથી, તેવી વસ્તુ આદરતા નથી અને તેની ૧ કનિષ્ટ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમેાત્તમ. Jain Education International For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy