SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] પ્રતિબાધકાચાર્ય. ૪૨૧ t “ સરખાવે છે, અને તે અંગેા જાણે ખરેખર ડોલર, કમળ કે ચંદ્ર જ છે “ એમ અંતઃકરણપૂર્વક માને છે અને એ ભાગતૃષ્ણા જેવી મનમાંથી “ નીકળી ગઇ, ખસી ગઇ કે પછી સ્વપ્રમાં પણ તે અંગેને માટે “ ઇચ્છા કે વાચ્છના તેને રહેતી નથી. પુરુષપણું કે મનુષ્યપણું સરખું “ હાવા છતાં કેટલાક પ્રાણીએ શેઠ થાય છે અને અન્ય ઘણા ખરા બીજાના “ નાકર થઇને જીવન ગાળે છે અને ગમે તેવાં અધમ કામા કરે છે “ તેનું કારણ એ ભાગતૃષ્ણા છે. જે મહાત્મા પુરુષાનાં શરીરમાંથી તે “ ભાગતૃષ્ણા બહાર નીકળી જાય છે તે કદાચ સ્થૂળ ધન વગરના · હેાય–દુનિયાની નજરમાં નિરધનીઆ દેખાતા હાય તા પણ તે “ ધીર વીર પુરુષો ઈંદ્રના પણ ઇંદ્ર છે એમ સમજવું, કારણ કે બે“ ગની તૃષ્ણા જવા પછી એને કોઇની અપેક્ષા કે દરકાર રહેતી નથી. “ કેટલાક તામસી અને કેટલાક રાજસી પરમાણુથી એ ભાગતૃષ્ણાનું “ શરીર બનેલું છે એમ તંત્રશાસ્ત્ર અને ખીજા ગ્રંથામાં પણ કહ્યું છે.” આચાર્ય મહારાજ સભાને ઉદ્દેશીને અને ખાસ કરીને કાળન વ્યન્તર અને વિચક્ષણા વ્યન્તરીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે “ આ પ્રમાણે હોવાથી તે પાપી સ્ત્રી ( ભાગતૃષ્ણા ) તમારાં પાપકર્મોમાં તમને પ્રવર્તાવનારી નીવડી છે અને તમને અત્યાર સુધી જે અધમ ઇચ્છા થઈ રાહ જોતી. ભાગતૃષ્ણા. ૧ ભતૃહિરને આ સંબંધમાં નીચેના પ્રસિદ્ધ શ્લાક છે તે વિચારવા:स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्रवन्मुत्रक्लिन्नं करिवरकरस्पर्धि जघनम्, मुहुर्निन्द्यं रूपं कविजन विशेषैर्गुरुकृतम् ॥ સ્ત્રીનાં સ્તને। માંસના લેાચા છે તેને કવિએ સેાનાના કળશે। સાથે સરખાવે છે; કથી ભરેલા હેઢાંને ચંદ્ર સાથે સરખાવે છે; સરતા મુતરથી ખરાબ થતી બંધને હાથીની સૂંઢ સાથે સરખાવે છે; વારંવાર નિંદવાયેાગ્ય રૂપને મેટા કવિએએ વિનાકારણ મહત્તા આપી દીધી છે. કર્તાનેા આવા પ્રકારને આશય છે તે ખતાવે છે કે જે કવિઓએ આવું રૂપ આપ્યું છે અને ઉપમાએ કલ્પી છે તે લાગતૃષ્ણાને આધીન હતા. ૨ તંત્રશાસ્ત્રઃ એમાં જારણ, મારણ મેાહનને એક વિદ્યાનું રૂપ આપવામાં આવ્યું છે. એ તાંત્રિકશાસ્ત્ર વેદની એક શાખા છે. એ સંબંધી કાંઈક હકીકત આ નંધનપદ્યરતાવળી પૃષ્ઠ ૪૦૦-૪૦૧ માં મળશે. હાલમાં એન. જસ્ટીસ જૉન વુડાનું * Is India Civilised ?' નામનું પુસ્તક બહાર પડયું છે. તેમાં પણ આ મત સંબંધી ઉલ્લેખ છે. (બેંગાલ ) વાળી ખાસ નવી આવૃત્તિનું રૃ. ૨૫૦ ૩ . એ. સેાસાયટી અહીંથી શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy