SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ આપ સાહેબે મને જે કામ સોંપ્યું હતું તે લગભગ સિદ્ધ થઇ ચુક્યું હતું, કારણ કે આપના હુકમ હતા કે મારે સ્પર્શનના મૂળની શોધ કરીને આપની પાસે સર્વ હકીકત નિવેદન કરવી. એ વિપાકે સ્પર્શન વિગેરેના જે ગુણા ગણાવ્યા હતા તે આપણા સ્પર્શનમાં સર્વ બંધબેસતા આવે છે, એ વાતના મને પેાતાને પણ બરાબર અનુભવ થઇ ગયા છે. તેટલા માટે વિપાકે જે પાંચ પુરુષ (સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર ) એ સંતાયને જીતવાને મેકલવામાં આવ્યા હતા એમ કહ્યું હતું, તે પાંચ પૈકી આ સ્પર્શન પ્રથમ પુરુષ છે. આથી તેના મૂળની શાધ તે બરાબર મળી આવી; પરંતુ પેલા સંતાયની વાતમાં જે ગોટાળા થયા છે તેની હજી સુધી મને બરાબર સમજણ પડી નથી. પરંતુ મને એમ લાગે છે કે એ સંતાષ તે પેલા રસદાગમનાજ કાઇ નેાકર હોવા જોઇએ. જો એમ ન હેાય તેા તેા આગળ પાછળ વાતમાં જરૂર કાંઇ વિધ આવી જાય. પરંતુ મેં વિચાર્યું કે આટલા બધા વિચાર કરવાની શી જરૂર છે? મારા સ્વામી ( શેઠ ) બેધ પાસે જઇને આ સર્વ હકીકત નિવેદન કરીશ, એટલે તે સર્વ હકીકત યાગ્ય રીતે જાણી શકશે. મારા મનમાં જે ગોટાળા થયા છે તે એટલાજ છે કે અહીં ભવજંતુને સદાગમે નિવૃત્તિ નગરીમાં મેકલ્યો એમ વાત થઇ હતી અને ત્યાં રાગકેસરી રાજા પાસે એમ ફરિયાદ આવી કે સંતાષ નામનેા ચાર અધા માણસોને નિવૃત્તિ નગરીમાં ઉપાડી જાય છે-આટલા ફેર પડ્યો છે. હવે આ હકીકત સાંભળીને આપસાહેબને યાગ્ય લાગે તેમ હુકમ ફરમાવે. ૧ 1, ૩૯૬ ખાધના રિપેર પ્રભાવના આભાર. આ પ્રમાણે પ્રભાવે લંબાણુ રિપાર્ટ કર્યો તે સાંભળી મેાધ મહુ રાજી થયા. પછી તેએ અન્ને એકસાથે રાજકુમારી મનીષી પાસે આવ્યા અને પ્રભાવે સ્પર્શન સંબંધી જે વિગતવાર હકીકત મેળવી હતી તે સર્વ તેઓએ કુમારને કહી સંભળાવી. રાજકુમાર મનીષિ આ સર્વ હકીકત સાંભળી બહુ રાજી થયા અને તેણે પ્રભાવના આટલી બધી તસ્દી લેવા માટે સારી રીતે આદરસત્કાર કર્યો. Jain Education International 111A ૧ આ પ્રમાણે પ્રભાવે જે રિપે। પૃ. ૩૮૫૫૨ આપવા શરૂ કર્યાં હતા તે અહીં પૂરા થયા. આ સર્વ વાત વિટ્ટર કુમાર મંદિવર્ધન પાસે કરે છે તે પૃ. ૩૭૩ થી શરૂ થઇ છે. આખી હકીકત સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે તે બીજા પ્રસ્તાવથી ચાલુ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy