SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શન થાનક. પ્રકરણ ૩ . મનીષી અને મળ. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે કર્મવિલાસ, શુભસુન્દરી અને અકુશળમાળા, મનીષી અને ખાળ નામના બે પુત્રો, 5 આ મનુજગતિ નગરીમાં અને આજ ભરત નામના પાડામાં એક ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર હતું, તે નગરમાં અચિંત્ય શક્તિથી ભરપૂર કર્મવિલાસ નામના એક રાજા હતા. તેને બે રાણીઓ હતી: એક શુભસુન્દરી અને બીજી અકુશળમાળા. એ શુભ સુંદરી રાણીથી રાજાને પુત્ર થયા તેનું નામ મનીષી રાખવામાં આવ્યું હતું અને અકુશળમાળાથી પુત્ર થયા તેનું નામ માળ રાખવામાં આવ્યું હતું. આ મનીષી અને માળ અનુક્રમે વધતાં વધતાં કુમારની અવસ્થાએ આવી પહોંચ્યા અને પેાતાની ઇચ્છા પ્રમાણે વિચિત્ર પ્રકારના વન વિગેરેમાં ક્રીડા કરી આનંદરસને અનુભવતા હતા. આવી રીતે તેઓ વિચરતા હતા તેવામાં તેઓએ સ્વદેહ નામના અગીચામાં Jain Education International ૧ મનીષી વિચારણા પૂર્વક વર્તન કરનાર પાત્ર છે અને બાળ સ્પર્શેન્દ્રિયને લેાલુપી, પુદ્ગળાનંદી, દીર્ધ વિચાર વગરના સંસારરસિક જીવાને બતાવનાર પાત્ર છે. ૨ સ્વદેહ-એટલે પેાતાનું શરીર, તેની નજીકમાં એટલે તેમાંજ; મતલખ બહિરંગમાં નહિ પણ અંતરંગ પ્રદેશમાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy