SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સદાગમપરિચય, ૨૮૧ પ્રતિપાદન કરી શકે તેવા કોઇ બીજો પુરુષ વિદ્યમાન નથી. આજ મનુજગતિ નગરીમાં અભિનિષેાધ, અવધિ, ઇમન:પર્યાય અને કેવળપ નામના ચાર મહા પુરુષા વસે છે જેઓ સદાગમ જેવાજ છે, પરંતુ તેમાં અન્ય પાસે કોઇ પણ વિષયનું પ્રતિપાદન કરવાની શક્તિ નથી, તે બીજા પાસે કોઇ પણ મામતની હકીકત કહી શકતા નથી, તે ચારે પેાતાના સ્વરૂપથી મુંગાં છે. આ ચારે પુરુષાનું માહાત્મ્ય કેટલું મોટું છે તે પણ સર્વ લોકો સમક્ષ ભગવાન સદાગમજ વર્ણવે છે, કારણ કે સારા પુરુષાની ચેષ્ટાઓનું અવલંબન કરનાર તે સદાગમ છે અને પારકાના ગુણાને પ્રકાશ કરવાની તેને ટેવ છે. ’ અગૃહીતસંકેતા– આ રાજપુત્ર સદાગમને બહુ વહાલા છે તેનું કારણ શું? અને એના ( એ બાળકના ) જન્મથી સદાગમ પેાતાના આત્માને સફળ ( ભાગ્યશાળી) માને છે તેનું કારણ શું? એ હકીકત હું સાંભળવા ઇચ્છું છું.’ ૧ શ્રુતજ્ઞાન અન્ય પાસે ભાવ જણાવી શકે છે. ખીજા કાઇ જ્ઞાનમાં એ શક્તિ નથી. ૨ અભિનિષેધઃ મતિજ્ઞાન, બુદ્ધિવૈભવ. આ જ્ઞાનથી દરેક વસ્તુનું સ્વરૂપ ગ્રાહ્ય થાય છે અને તે પાંચે ઇંદ્રિયા અને મન દ્વારા થાય છે. ઔપાતિકી, વિનયિકી કાર્યકી અને પારિણામિકી આદિ બુદ્ધિએ પણ આ મતિજ્ઞાનને વિષય છે. એ જ્ઞાનથી જાણવાનું બને છે, અન્ય પાસે તે. હકીકત કહી શકતું નથી. જાતિસ્મરણ પણ એનેજ પેટા ભેદ છે. ૩ અવધિઃ અવધિજ્ઞાનથી અમુક હદ સુધી સર્વ વસ્તુએ જાય છે આ આત્માને પ્રત્યક્ષ જ્ઞાન છે. રૂપી દ્રવ્યનેજ જાણવાની એની ખાસ મર્યાદા છે. અ રૂપી દ્રવ્યમાં આ જ્ઞાનનેા પ્રવેશ નથી. આ જ્ઞાન પેાતે જાણે છે, અન્યને જણાવી શકતું નથી. ૪ મન:પર્યાયઃ અથવા મન:પર્યવ. આ જ્ઞાનથી મનુષ્યલેાકમાં રહેલા સંશી પંચદ્રિય પ્રાણીએનાં મનમાં થતા ભાવા પ્રત્યક્ષ જાણવામાં આવે છે. આત્મ પ્રત્યક્ષ આ જ્ઞાન છે અને અવિધ પેઠે જાણવા પૂરતુંજ છે. ૫ કેવળઃ સર્વ વસ્તુએ તથા અતીત, અનાગત અને વર્તમાન કાળના તેના સર્વ ભાવે-પીયા આત્માને પ્રત્યક્ષ આ જ્ઞાનથી થાય છે. અવધિ મન:પર્યવ પેઠે અન્યને આ જ્ઞાન જણાવી શકતું નથી. ૬ સદાગમ એ શ્રુતજ્ઞાન છેઃ બીજા પાસે વાત કરવાને તેજ સમર્થ છે. કેવળજ્ઞાની પણ અન્ય સાથે વાત કરે કે ઉપદેશ આપે તે દ્રવ્ય શ્રુતજ્ઞાન દ્વારા બની શકે છે. ખાકીનાં ચારે જ્ઞાને। . સ્વાભસ્થિત છે, તે અન્ય સાથે ખેાલતાં ન હાવાથી તેને અત્ર મુંગાં કહેવામાં આવ્યાં છે. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy