SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] ગુરુ તરફ બેદરકારી-સંસારપર મૂર્છા. ૧૩૭ વિવાદ ઊભા કરે છે, પ્રતિકૂળ મામામાં ધ્યાન લગાડે છે અને તેને લઇને ગુરુ મહારાજ તરફથી ગલે અને પગલે અપમાન પામે છે. આવી રીતે ગુરુ મહાન તરી ગયાન છે ત્યારે વળી આ પ્રાણી વિચાર કરે છે આ સા ચણામ વધે પોતાની પાસે સારી રીતે પ્રથમથી રચીએ તૈયાર વેલ, ગ્રંથી રાખતા હોવાથી તેઓને વાદવિવાદમાં વવા મારી જેમ માટે ા છે. હવે તેઓ પોતાની માયાજાળ વધારે નવથ ફેલાવી મને ખોટી સાચી વાતે સમજાવી સાચા ખાટા વિકલ્પો વાવીને સારા આત્માને પોતાનું ભક્ષ્ય બનાવશે, માટે એવા ધર્માચાર્યને તે પણે થીજ નમસ્કાર કરવા, તેઓને છેડી દેવા, તેઓ ઘરે આવતા હાય તે અટકાવી દેવા અને તેનું નામ પણ સહન કરવું નહિ એટલે જે કોઇ તેનું નામ એલે કે મને સંભળાવે તેા તેમ કરનારને જોસ કરીને અટકાવવા. આ પ્રમાણે મહામેાહને વશ પડેલા આ પ્રાણી ખરામ અન્ન જેવા ધન, વિષય, સ્ત્રી વિગેરે ઉપર મૂર્છા કરીને અને તેના રક્ષણમાં અહર્નિશ તત્પર થઇને સારે। અને સાચા ઉપદેશ આપનાર ગુરુ મહારાજને છેતરનાર તરીકે ગણી લે છે અને તેમ કરીને પછી આપ્યા વખત નકામું દુર્ધ્યાન કરે છે. આવી રીતે જ્યારે આ પ્રાણીની સારી ખાટી વસ્તુ તપાસવાની વિવેકબુદ્ધિ નાશ પામી હેાય છે ત્યારે તેને આચાર્ય મહારાજ જમીનમાં નાખેલા ઊભા લાકડાના ખીલા જેવા ગણે છે. આવી દશામાં તે વર્તતા હેાય છે તેથી ગુરુ મહારાજ ધર્મોચાર્યની દયા સુંદર ભેાજન તુલ્ય સારાં સારાં અનુષ્કાને કરવાના ઉપદેશ આપે છે તેને એ આપડો સમજતા નથી. આવી હકીકત જોઈને વિવેકી પ્રાણીઓને ઘણી નવાઇ લાગે છે કે વિષય ધન આદિ જે મહા નરકમાં પાડનારા છે તેના ઉપર આસક્તિ રાખી ગુરુ મહારાજ દયા કરી મેાક્ષનાં સુખ ઉત્પન્ન કરી આપે તેવાં સુંદર અનુષ્કાના બતાવે છે તેને આ પ્રાણી તિરસ્કાર કરે છે, તેની અવહેલના કરે છે અને તેના તરફ વિરોધ સ્પષ્ટ રીતે બતાવે છે તે શું? આ પ્રમાણેની વિચિત્ર હકીકત જોઇ વિવેકી પ્રાણીને ખેદ થાય છે કે આ પ્રાણી જે પેાતાનું અહિત કરે તેને આદરે છે અને હિત કરનારને હાંકી કાઢે છે. આ હકીકત તેઓને નવાઇ ઉપજાવનારી લાગે છે. ત્રણ ઓષધેાની વિચારણા, ત્યારપછી નિપુણ્યક દરિદ્રીના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy