SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મનની કેળવણી # વો હિ ? વિષયાનુરા: को वा विरक्त: ? विषये विरक्तः 8 को वास्ति घोरो नरकः स्वदेहः, तृष्णाक्षये स्वर्ग पदं किमस्ति ।। . સુભાષિતમાં ચાર વાતો છે. પ્રશ્ન છે આ શિષ્ય પૂછે છે અને ગુરુ એનો ઉત્તર આપે છે. માણસના મનની અંદર કેવા કેવા વિચારો અને તોફાનો ચાલી રહ્યાં છે. તે માણસ કોઈને કહેતો નથી. પણ બૂ એનો અર્થ એ નથી કે એના મનમાં . વિચારો અને તોફાનો ચાલતાં નથી. એક નાનકડું બાળક હોય છે તો જ એના નાનકડા મગજમાં પણ અસંખ્ય જે વિચારો ચાલતા હોય છે અને તેને લીધે એ છેઅસંખ્ય પ્રશ્નો પૂછતું હોય છે. આપણને અનેક વિચારો સતાવે છે, જે પણ આપણે આપણા વિચારોને ઢાંકી કે જ દાબી રાખીએ છીએ, અને એમ માનીએ $ છીએ કે રખે એ વિચારો કોઈ જાણી જાય. છે આપણા મનમાં આવતા વિચારોને, આપણા ૩૨ * જીવન-માંગલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy