SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. આપણને ઓળખીએ Y ID નકો કહે છે : સંસારના બધા 0 જીવો પ્રવાસી છે, અનંતના યાત્રી માનવદેહ એ અનંતની યાત્રાનું એક 9 વિશ્રામધામ છે. યાત્રિક વિશ્રામધામમાં સૌ સાથે પ્રેમથી રહે છે, પરંતુ પોતે ક્યાંથી આવ્યો શું છે, ક્યાં જવાનો છે, ક્યારે જવાનો છે એ જે ભૂલતો નથી. છે એવું જો એ ભૂલી જાય તો, એ પરેશાન થઈ જાય. ધારેલા ધ્યાય પર પહોંચી જ ન શકે. ગમારમાં ગમાર મુસાફર પણ, આ યાત્રાના આ મુદ્દા કદીય ભૂલતો નથી. પરંતુ દુનિયારૂપી વિશ્રામસ્થાનમાં આવેલો આ અનંતની યાત્રી કોણ જાણે કેમ, આ બધું ભૂલી જાય છે ને, પોતાને પ્રવાસી માનવાને બદલે નિવાસી માનવા જ લાગી જાય છે ને પોતાની યાત્રાનું લક્ષ્ય બૂ ચૂકી જાય છે. પૂર્ણિમા પાછી ઊગી ! જ ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy