SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. સાયું આભૂષણ જમાં જ્યાં સુધી ઝંખના જાગતી SP જ નથી ત્યાં સુધી એ ઘરતીમાંથી હું બહાર આવતું નથી; પરંત ઝંખના જાગતાં છે ધરતીને ફાડીને પણ એ પોતાનો માર્ગ કરી P લે છે. મહાપુરુષો જણાવે છે કે આ ચૈતન્યમાં જ્યાં સુધી જડમાંથી બહાર નીકળવાની ઝંખના ન જાગે ત્યાં સુધી છે. બહારથી ગમે તેટલો પ્રયત્ન હોય તો પણ, જડમાંથી બહાર આવી શકતું નથી.” એ ભલે ગમે તેવી ક્રિયાઓ કરે કે જે લોકોમાં ધર્મિષ્ઠ હોવાની છાપ પાડે કે એવો આભાસ ઉત્પન્ન કરે; પરંતુ એ રીતે આત્મા મુક્ત થઈ શકતો નથી, કારણ કે જડમાંથી “ મુક્ત થવાનો જે અભિલાષ જાગવો જોઈએ તે હજુ જાગ્યો નથી. “હું ચૈતન્ય છું, મને વળી બાંધનાર # કોણ ? એમ માનવા છતાં હું બંધાયેલો જ લાગું છું. અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું બ૦ આ બંધન છે. જ્ઞાનનો પ્રકાશ ચિત્ત પર પડે + તો જ એ બંધન તૂટે. આત્માને મુક્ત થવા પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy