________________
૪૬
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
આચારાંગ”, “સૂત્રકતાંગ', “દશવૈકાલિક' આદિ જૈન આગમ-ગ્રંથો સાથે પણ તેની સરખામણી કરવામાં આવી છે. આમ “ઉત્તરાધ્યયન-સૂત્ર' માત્ર અંગબાહ્ય-ગ્રંથો કરતાં જ નહિ પણ “સમવાયાંગ' વગેરે અંગ-ગ્રંથી કરતાં પણ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે એમ સિદ્ધ થાય છે. “ઉત્તરાધ્યયન'ના ૩૬માં અધ્યયનના અંતિમ પદ્યની નિયુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ તેનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં, તેને જિનપ્રણીત તથા અનંત ગૂઢ શબ્દાર્થયુક્ત જણાવ્યું છે.
નિર્યુક્તિકારના આ કથનથી ઉત્તરાધ્યયન'નું મહત્ત્વ તથા તેની પ્રાચીનતાએ બંનેનો બોઘ થાય છે. દિગંબર-પરંપરામાં તેનો સવિશેષ ઉલ્લેખ થયેલો છે.
અનુસંધાન પૃ. પાછળની પાદટિપ
તથા જુઓ – કિ. રૂ. 6િ. પૃ.૪૬૭-૪૭૦, ૩. મા. હી ભૂમિકા પૃ. રર-રપ, 3. સી. . રૂ. ભાગ ૨-૨ પૃ. ૧૪૭, ૧૫ર, ૧૫૬, ૧૫૭, ૧૫૯, ૧૬૩, ૧૬૫, ૧૬૭, ૩. સમી. સ્થાન સંક્રમણ, પ્રત્યેક યુદ્ધ તથા તુસ્ટનાત્મક અધ્યયન કર ૨૫૫-૩૭૦-૪૩૯-૪૫૫. १ उत्तराध्ययन दशवैकालिक उत्तराध्ययन सूत्रकृतांग રર. ૪૨-૪૬ ૨. ૭૦-૧૦ ૩ર. ૧૮
૩. ૩. ૧૬. विनय विनय-समाधि ઉત્તરાધ્યયન'ના રૂપમાં અધ્યયનમાં પ્રથમ
નવમું તથા “સૂત્રકૃતાંગ' પ્રથમ ભાગના
सभिक्षु अध्ययन નવમાં તથા બારમા અધ્યયનમાં પંદરમું દસમું
બ્રાહ્મણ અને જૈન સાધુને સરખા
દર્શાવવામાં આવ્યા છે. ઉત્તરાધ્યયન ભગવતી ર૯મું અધ્યયન ૧૭-૩-૬૦૦
જુઓ જેન સાહિત્ય ખૂ. ઈ. ભાગ-૨ પૃષ્ઠ ૧૮૧ ૨ જુઓ : પૃષ્ઠ ૩૬ પાદટિપ ૧.
सभिक्षु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org