SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ઃ સમાજ અને સંસ્કૃતિ ૪૧૭ મરણાને પ્રાપ્ત કરનાર જીવની ઉપમા જુગારમાં હારેલા જુગારીની આપવામાં આવી છે. તેથી ધૂતક્રીડા અને ધૃતક્રીડામાં હારેલ વ્યક્તિની સ્થિતિનું જ્ઞાન થાય ગ ઉદ્યાનમાં વિહાર-યાત્રા : પ્રાય: નગરોની પાસે ઉદ્યાનો તૈયાર કરાવવામાં આવતાં. તે અનેક પ્રકારનાં પુષ્પો, ફળો, વૃક્ષો અને લતામંડપોથી સુશોભિત હતાં. તેમાં રાજાઓ અનેક પ્રકારનો આનંદ પ્રમોદ કરતા. તેને વિહાર-યાત્રા કહેવામાં આવે છે. આ ઉદ્યાનોમાં આવી સાધુઓ પોતાની સાધના પણ કરતા હતા. १ धुत्तेव कालिणा जिए। ૩. ૫. ૧૬. ૨ ગ્રંથમાં ઉલિખિત કેટલાંક ફૂલોનાં નામ – અતસી (૧૯. ૫૬, ૩૪. ૬), અસન, સણ (૩૪. ૮), મુચકુન્દ કે કુન્દ (૩૪. ૯, ૩૬-૬૧), શિરીષ (૩૪-૧૯) વગેરે. ૩ ગ્રંથમાં ઉલિખિત કેટલાંક ફળોનાં નામ - કેરી, કપિત્થ, (૭. ૧૧, ૩૪. ૧૨-૧૩) બીલું (૧ર-૧૮), કિંપાક (૩ર-૨૦, ૧૯. ૧૮), તાલપુટ (૨૩ ૪૫, ૯-૫૩, ૧૬-૧૩) વગેરે. ૪ ગ્રંથમાં ઉલ્લિખિત કેટલાંક વૃક્ષોનાં નામ - ચૈત્ય (૯. ૯-૧૦ન, તિન્દુક (૧ર. ૮), જાંબુડો-સુદર્શન (૧૧-૨૭), શીમળો (૧૨-૫૩, ૨૦. ૩૬), અશોક (૩૪. ૫.) કિંપાક (૩૨. ૨૦). ૫ ગોવમંડમિ | –૩. ૧૮. ૫. ६ नाणादुमलयाइनं नाणापक्खिनिसेवियं । नाणाकुसुमसंछनं उज्जाणं नंदणोवमं ॥ तत्य सो पासई साहुं संजयं सुसमाहियं । તિવ્ર મૂત્રપિ.....................! –૩. ર૦. ૩-૪. તથા જુઓ - ઉ. ૨૫. ૩, ૧૮. ૬, ર૩. ૪, ૮, ૧૯, ૧. ७ विहारजत्तं निज्जाओ मंडिकुच्छिसि चेइए । –૩. ૨૦. ૨. ૮ જુઓ – પૃ. ૪૧૭, પા. ટિ, ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy