SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ઉત્તરાધ્યયન-સૂત્ર એક પરિશીલન છે છતાં સામાન્ય રીતે તે પુરુષાધીન થઈ રહેતી અને પુરુષની સંપત્તિ મનાતી હતી. રીતિ-રિવાજ અને પ્રથાઓ ગ્રંથમાં કેટલાક સાંસ્કૃતિ અને કેટલાક સામાજિક રીતિ-રિવાજો અને પ્રથાઓનો ઉલ્લેખ મળે છે. તે પરથી તત્કાલીન સામાજિક તથા સાંસ્કૃતિક જીવનની બાબતમાં કેટલીક જાણકારી પ્રાપ્ત થાય છે. કેટલાક મુખ્ય રીતિ-રિવાજો અને પ્રથાઓ નીચે પ્રમાણેનો ખ્યાલ આપે છે : યજ્ઞ : ધાર્મિક-ક્રિયાઓમાં વૈદિક-યજ્ઞોનું પૂરતું પ્રચલન હતું તે યજ્ઞો બે પ્રકારના હતા : ૧ પશુ હિંસાવાળા ૨ પશુ હિંસા વગરના. આમાંથી જે યજ્ઞો મોટા પાયા ઉપર થતા તેમાં ખૂબ જ ખર્ચ થતો. આ યજ્ઞોનું સંપાદન વેદ-વિદ્ બ્રાહ્મણો કરતા પણ તેનો ખર્ચ યજમાન ભોગવતો. યજ્ઞની સમાપ્તિ થતાં, બ્રાહ્મણ વગેરેને યજ્ઞાન્ન વહેંચવામાં આવતું. તેથી નમિ રાજર્ષિને ઈન્દ્ર કહે છે કે વિસ્તૃત યજ્ઞ કરીને તથા શ્રમણ-બ્રાહ્મણોને ભોજન કરાવીને દીક્ષા આપવી. યમયજ્ઞ અથવા ભાવયજ્ઞ : અજ્ઞાનમૂલક પશુહિંસાપ્રધાન યજ્ઞો પ્રત્યેની માનવોની ચિત્તવૃત્તિને વાળવા માટે ગ્રંથમાં યજ્ઞની ભાવાત્મક (આધ્યાત્મિક १ घणं पभूयं सह इत्थियाहि । –૩. ૧૪. ૧૬. તથા જુઓ - ઉ. ૧૯. ૧૭. વગેરે २ वियरिज्जई खज्जई भुज्जई अनं पभूयं भवयाणभेयं । –૩. ૧ર. ૧૦. ૩ એજન ઉ. ૧ર. ૧૧, ૨૫. ૭-૮. ४ जईत्ता विउले जने भोइत्ता समणमाहणे । दत्ता भोच्चा य जिट्ठा य तओ गच्छसि खत्तिया । –૩. ૯. ૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy