________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
૨ પરીષહ : સાધુના સંયમી જીવનમાં આવનારી પ્રમુખ રર બાધાઓ ઉપર વિજય મેળવવા માટે પ્રત્યેકનું બબ્બે પદ્યોમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રારંભમાં ભૂમિકા રૂપે કેટલાક ગદ્યખંડો છે અને અંતે ઉપસંહારાત્મક પદ્ય છે.
૩ ચતુરંગીય : ૨૦ ગાથાઓમાં મોક્ષના સાધનભૂત ચાર દૂર્લભ અંગોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રસંગવશ કર્મોની વિચિત્રતા અને દેવોના અમરત્વનું ખંડન પણ કરવામાં આવ્યું છે.
૪ અસંસ્કૃત : ૧૩ ગાથાઓમાં સંસારની ક્ષણાભંગુરતાનું પ્રતિપાદન કરીને, ભારંડપક્ષીનું દૃષ્ટાંત આપી અપ્રમત રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, તેમાં જીવનના અસંસ્કૃત રૂપ (નશ્વરતા)નું ચિત્રણ હોવાથી તેનું નામ ‘અસંસ્કૃત’ રાખવામાં આવ્યું છે. આ સહુથી નાનું અધ્યયન છે.
૫ એકામમરણ : આમાં ૩૨ ગાથાઓ છે. તેમાં ધાર્મિક અને અધાર્મિકના મૃત્યુનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મહીન સામાન્ય વ્યક્તિઓના મૃત્યુને અકામમરણ અને ધાર્મિક વ્યક્તિઓના મૃત્યુને સકામમરા, સમાધિમરણ, પંડિતમરણ વગેરે નામોથી વ્યક્ત કરવામાં આવેલ છે. સામાન્ય વ્યક્તિઓના મરણને આધારે તેનું નામ ‘અકામમરણ’ રાખવામાં આવ્યું છે.
અનુસંધાન પૃ. પાછળનું
30 तव
૩૧ ૧૨૦
૩૨ માયાળું
33 कम्मप्पयडी
३४ लेसा
૩૫ અળવારમશે
३९ जीवाजीवविभत्ती
वोमग्गो
चरणविही
Jain Education International
पमायठाणाई
कम्मपगडी
लेसज्झयणं
अणगारमग्गे
નીવાનીવિત્તી
39+--
૨૧+ -
૧૧૧+--
૨૫+--
૬૧+--
૨૧+ -
૨૬૯+--
તપસ્યા
ચારિત્ર્ય
પ્રમાદસ્થાન
કર્મ
લેશ્યા
ભિક્ષુના ગુણ
જુઓ : ઉ. નિ. ગાથા ૧૩-૨૬, ૨૩૬, ૪૨૫, ૪૫૮, ૫૦૩.
સમવા. ૩૬મો અધ્યાય
For Private & Personal Use Only
જીવ-અજીવનું વિવેચન (ઉ.શા.ર૬૭) (ઉ.તુ.ર૬૮)
૧૭
www.jainelibrary.org