________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
સાધુ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે'.
સામાચારીનાં દશ અંગો
સંસારરૂપી સમુદ્રને પાર કરાવનાર સામાચારીના દશ અંગો આ પ્રમાણે
છેરે.
૧ આવશ્યકી - નિવાસસ્થાન (ઉપાશ્રય)માંથી બહાર જતી વખતે જરૂરી કામે બહાર જઈ રહ્યો છું એ માટે ‘આવસહી’ એમ કહેવું.
૨ નૈષેધિકી - બહારથી ઉપાશ્રયની અંદર આવતી વખતે ‘સિદ્દી’ એમ કહેવું.
૩ આપૃચ્છના - ગુરુ વગેરેને પોતાનું કાર્ય કરવા માટે પૂછવું અથવા આજ્ઞા લેવી.
૪ પ્રતિકૃચ્છના - બીજાના કાર્ય માટે ગુરુને પૂછવું.
૫ છંદના - ભિક્ષા દ્વારા પ્રાપ્ત દ્રવ્ય સાધર્મીઓને આપવા માટે આમંત્રવા.
૬ ઈચ્છાકાર - ગુરુ આદિની ઈચ્છા જાણી તદ્દનુકૂળ કાર્ય કરવાં.
૭ મિથ્યાકાર - કોઈ અપરાધ થતાં પોતાની નિન્દા કરવી.
309
૮ તથાકાર - ગુરુનાં વચનો સાંભળી ‘તહત્તિ' (જેવી આપની આજ્ઞા) એમ કહી આદેશ સ્વીકારવો.
-
૯ અભ્યુત્થાન - સેવા યોગ્ય ગુરુ વગેરેની સેવા-શુશ્રુષા કરવાં.
૧૦ ઉપસમ્યદા – જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે કોઈ અન્ય ગુરુના શરણમાં જવું.
१. सामायारि पवक्खामि सव्वदुक्खविमोक्खणिं ।
जे चरित्ताण निग्गंथा तिण्णा संसारसागरं ॥
તથા જુઓ ઉ. ૨૬. ૫૩. २ पढमा आवस्सिया नाम बिइया य निसीहिया ।
एवं दुपंच संजुत्ता सामायारी पवेइया ||
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૨૬. ૧.
૧૩. ૨૬. ૨. ૭.
www.jainelibrary.org