SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અને બંધનમાં રહેલ મૃગ જેમ આ વિષયભોગોમાં સુખ ક્યાં છે ? તેથી બધાં ગીતોને વિલાપરૂપ, નૃત્યને એક પ્રકારની વિડંબનારૂપ, આભૂષણોને ભારરૂપ તથા કામાદિભોગોને દુઃખરૂપ દર્શાવવામાં આવેલ છે. ભોગકાળે આ વિષયભોગ જો કે સુંદર અને સુખકર પ્રતીત થાય છે પરંતુ પરિણામે “કિંપાક' નામના વિષફળની જેમ તે પ્રાણઘાતક બને છે. આ ઉપરાંત આ વિષય-ભોગ ભોગવવાથી ઈચ્છારૂપી જ્વાળાઓ અધિક રીતે તીવ્રતર બને છે કારણ કે જેમ જેમ કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમ તેમ લોભ (આકાંક્ષા) પણ વૃદ્ધિ પામે છે. આ, આ વિષય-ભોગ ક્ષણવાર માટે કંઈક સુખ અવશ્ય આપે છે પરંતુ, કાળાન્તરે १ नाहं रमे पक्खिणि पंजेरे वा । –૩. ૧૪. ૪૧. મોfપરોવિસ ... वज्झई मच्छिया व खेलम्मि । –૩. ૮. ૫. २. सव्वं विलवियं गीयं सव्वं नट्ट विडम्बियं । सव्वे आभरणा भारा सब्वे कामा दुहावहा ।। –૩. ૧૩. ૧૬. 3 जहा किंपागफलाणं परिणामो न सुन्दरो । एवं भुत्ताण भोगाणं परिणामो न सुन्दरो । –૩. ૧૯. ૧૮. તથા જુઓ - ઉ. ૪. ૧૩; ૧૩. ર0-ર૧; ૧૪, ૧૩, ૧૯-૧૨, ૩૨-૨૦ ४ जहा लाहो तहा लोहो लाहा लोहो पवढई । दोमासकयं कज्जं कोडीए वि न निट्टियं ॥ –૩. ૮. ૧૭. पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । પડિyogi નામેરૂં.... –૩. ૯. ૪૯. તથા જુઓ - ઉ. ૧૪. ૩૯. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy