SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્પ્રન્થદર્શન અલબત્ત, અહીં મેં જે પ્રમાણો પ્રસ્તુત કર્યાં છે, તેમાંનાં કેટલાંક હજી એમના સમયમાં પ્રકાશમાં આવેલાં નહોતાં. પરંતુ સાંપ્રત કાળે તો તે સંબંધમાં કોઈ જ સંદિગ્ધતા રહેતી નથી, આ વિષયમાં કોઈ જ પ્રકારની સંશયસ્થિતિ ટકી શકતી નથી. ટિપ્પણો : ૧. ગુજરાત સાહિત્ય પરિષના જૂના કોઈ અંકમાં કે પછી અન્યત્રે આ વ્યાખ્યાન છપાયેલું હોવાનું સ્મરણ છે. ૨. આમાં આચારાંગ (પ્રથમ સ્કંધ : ઈસ્વી ૪૩૦-૩૦૦; દ્વિતીય સ્કંધ : ઈ. સ૰ પૂ ૧૦૦-ઈસ્વી ૧૦૦), સૂત્રકૃતાંગ (ઈ. સ. પૂર્વ ૩૦૦-૧૫૦), દશવૈકાલિક (ઈ. સ. પૂ. ૩૫૦-૨૦૦), ઉત્તરાધ્યયન (ઈ સ પૂ. ૩૦૦-ઈસ્વી ૧૦૦), ઋષિભાષિતાનિ (ઈ- સ. પૂ. ૪૭૫-૧૫૦), ઇત્યાદિ 3. थेरेहितो नं इसिगुत्तेहितो....नं एत्थ नं मानवगणे नामं गणे निग्गए । तस्स नं इमाओ चत्तारि साहाओ तिन्नि य कुलाई एव० 1 से किं तं साहाओ ? साहाओ एव माहिज्जति कासविज्जिया, गोमतिज्झिया, वासिट्ठिया, સોરક્રિયા, તે તે સાહાઓ । ૫ (જુઓ પં. કલ્યાણવિજય ગણિ ‘“સ્ત્વસ્થવિરાવતી,' પટ્ટાવતી-પાસંગ્રહ, જાલોર, ૧૯૬૬, પૃ ૨૪.) ૪. આજ પણ જેનો અનુયોગ (જેની વાચના) અર્ધભરત ક્ષેત્રમાં પ્રવર્તમાન છે તે આર્ય સ્કંદિલને નમસ્કાર હો એવી નોંધ દેવવાચકે સંદર્ભગત નંદિસૂત્રની ‘સ્થવિરાવલી’માં લીધી છે : યથા : स इमो अणुयोगो पयरइ अज्जावि अड्डभरहम्मि । बहुनगर निग्गयसे ते वंदे खंदिलायरिए । नंदिसूत्र, ६.३३ (જુઓ વિપુત્ત, અણુઓ દ્વારાડું, જૈન-આમ પ્રથમાલા : પ્રારૢ o, સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૬૮, પૃ- ૭.) ૫. જુઓ કલ્યાણ વિજય, પટ્ટાવલી, પૃ ૩૦, ૩૧. ૬. મલગિરિએ પાદલિપ્તસૂરિ (પ્રથમ)ના જ્યોતિષકદંડક ગ્રંથની ટીકામાં એવી નોંધ આપી છે. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ ૧૪૧, પાદટીપ ૧૩૦. - Jain Education International ७. सुत्तत्थरयणभरीये खमदममद्दगुणेहिं संपन्नो । देवड्ढिखमासमणे कासवगत्ते पणिवयामि ॥१४॥ (જુઓ કલ્યાણ વિજય, ૫ ૫ સઁ, પૃ. ૩૦.) ૮. જુઓ મારો “ÜÙrjayatgiri and Jina Aristanemi”, શીર્ષક હેઠળનો લેખ, Journal of the Indian Society of Oriental Art, (NS), Vol XI, Calcutta 1980, પ્રારંભના પૃષ્ઠો. ૯. મારા એક અદ્યાવિધ અપ્રકાશિત લેખ, “The Date of Satkhandāgama”માં પ્રસ્તુત કાળનિર્ણય અનેક સાંયોગિક પ્રમાણોના આધારે કર્યો છે. તેમાં અન્યોન્ય બીજી પણ ઘણી હકીકતો આવરી લેવામાં આવી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy