________________
જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ
૨૬૫
ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અભિંતરિ આણી જાણીય કવીયણિ છંદો–૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરી પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠઉ ફટકું ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિઉ મણે જનમનું સફલઉ ઉલિઉ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રજિઉ તરુઅરડિ માલિઇ ટાલઈ દુહ સંતાપો–પ અમૃત સરીખી આવઈ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા—૬ તેજલવસહાય પાસ નમિનું તું આઘા સવિ કાજ કરેસિવું લેસુલ પુણ્ય પ્રભારો–૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો–૮ આગલિ નયચ્છઈ સોવનરેખી દામોદર તસ તરહ દેખી આખી ક્ષેત્રપાલો–
નિ, ઐ- ભા. ૧-૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org