________________
સ્યાદ્વાદમંજરી'કર્ણ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ?
૧૮૭
વિજયસેનસૂરિ (ઉપલબ્ધ મિતિઓ : ઈ. સ. ૧૨૦૯, ૧૨૪૮-૪૯) ઉદયપ્રભસૂરિ(ઉપલબ્ધ મિતિઓ : . આઠ ઈ. સ. ૧૨૩૦, ૧૨૪૩) જિનભદ્રસૂરિ (ઈસ્વી, ૧૨૩૪)
(૨)
નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી (પરમારવંશીય) વીરસૂરિ
પ્રથમ વર્ધમાનસૂરિ
રામસૂરિ
ચંદ્રસૂરિ
દેવસૂરિ અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ
દેવેન્દ્રસૂરિ (ઈસ્વી. ૧૨૦૮)
વિજયસિંહસૂરિ દ્વિતીય વર્ધમાનસૂરિ (ઈસ્વી. ૧૨૪૩, ૧૨૪૯)
ઉદયપ્રભસૂરિ (ઈસ્વી. ૧૨૭૪)
મલ્લિષેણસૂરિ (ઈ. સ. ૧૨૮૨)
(ઈ. સ. ૧૨૯૨) આ બન્ને વંશવૃક્ષો અને તેમાં સન્નિહિત મિતિઓની તુલનાથી વ્યાવહારિક દૃષ્ટિએ તો મલ્લિષેણસૂરિ મહેન્દ્રસૂરિવાળી નહિ પણ વીરસૂરિ રામસૂરિવાળી બીજી શાખામાં થઈ ગયા હોવાનો જ સ્પષ્ટ આભાસ થાય છે. તેઓ પ્રથમ શાખામાં થઈ ગયા હોવાનું કોઈ જ પ્રમાણ હાલ તો ઉપસ્થિત થઈ શકતું નથી. એથી મલ્લિષણને મેં આ દ્વિતીય વંશમાં થયા માની પ્રસ્તુત વૃક્ષમાં તેમનું સ્થાન બતાવ્યું છે. જ્યાં સુધી સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષણ વિજયસેનસૂરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org