________________
અમમસ્વામિચરિત'નો રચનાકાળ
સંદર્ભમાં સ્વતઃસિદ્ધ છે.
ટિપ્પણો :
૧. જુઓ, પન્યાસ મણિવિજયજી ગણિવર ગ્રંથમાલા, ગ્રંથી ૮-૯, અમદાવાદ વિ. સં ૧૯૯૮ અને ૧૯૯૯. આ ગ્રંથ આજે સહેલાઈથી ઉપલબ્ધ નથી.
2. Ed. Muni Punyavijay, Catalogue of Palm-Leaf Manuscripts in the Santinatha Jain Bhandara, Cambay, Part II, GOS, No. 149, Baroda 1966, pp. 353 ff.
૧૭૫
૩. Ibid., p. 350.
૪. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલા, પુષ્પ ૬૪, ખંડ ૨, ધાર્મિક સાહિત્ય; ઉપખંડ ૧, લલિત સાહિત્ય; વડોદરા, ૧૯૯૮, પૃ. ૪૯, પણ અન્યત્ર એ જ ગ્રંથમાં તેમણે પ્રસ્તુત ગ્રંથની મિતિ વિ. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯) કહી છે : (એજન, પૃ ૧૦૮).
૫. 'ભાષા અને સાહિત્ય', ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, ‘સોલંકી કાલ’, પ્રકરણ ૧૨, અમદાવાદ, ૧૯૭૬, પૃ ૨૭૦. પણ એ જ ગ્રંથમાં તેઓ પ્રસ્તુત ગ્રંથની મિતિ સં ૧૨૫(૨) (ઈ. સ. ૧૧૯૯૬) હોવાનું પક્ષ નોંધે છે (એજન, પૃ. ૩૦૬).
૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૪૦૪, પૃ. ૨૮૧.
૭. આ મિતિ જુદી જુદી ઉત્તર-મધ્યકાલીન પટ્ટાવલીઓમાં મળે છે, અને તે વિશ્વસનીય છે. અહીં પ્રસ્તુત મુદ્દો ગૌણ હોઈ તે સર્વના સંદર્ભી દેવાનું જતું કર્યું છે.
૮. જુઓ તિલકાચાર્યની આવશ્યસૂત્રલપુવૃત્તિની પ્રશસ્તિ, સં. ૧૨૯૬ / ઈ. સ. ૧૨૪૦, પથ બીજું, તથા દશવૈકાલિકસૂત્રટીકા (સં. ૧૩૦૪ / ઈ સ ૧૨૪૮) પઘ ૨. Ed. Muni Puriyavijaya, Catalogue of Palm-Leaf Manuscripts in the Śāntinātha Jain Bhandara, Cambay, [Part I]. GOS, No. 135, pp. 83 and 105. બંને પ્રશસ્તિઓમાં અપાયેલા પદ્મ એક સરખાં છે. મુનિરત્નસૂરિની પ્રશિસ્તના સંબંધકન પઘ માટે જુઓ GOS, No. 149, p. 453, પદ્મ ૫.
5. GOS, 149, p. 353, પદ્મ ૭-ke.
૧૦. એજન પદ્મ ૨૨ ૨૩. ગુજરાતનો સૌલંકીકાલનો ઇતિહાસ આલેખનારાઓના લેખનમાં આ હકીકત નોંધાયેલી જોવા મળતી નથી.
૧૧. મહાભારત, “આદિપર્વ'માં પરશુરામે ૨૧ વાર પૃથ્વીને નક્ષત્રી કરી તેવા ઉલ્લેખમાં ૨૧ની સંખ્યા માટે ત્રિ:સન્ન એવો પ્રયોગ છે; યથા ત્રિ:સતત્વ: પૃથિવી ઋત્વા નિ:ક્ષત્રિયા પુરા । (V. S. Sukhthankar(ed.), Bhandarkar Oriental Research Institute. Poona, 1933, p. 255, 1,5864) પણ “દ્વિપંચ”નો અર્થ પ્રા. બંસીધર ભટ્ટના મતે ‘૨૫' માનવો ઘટે અને એથી ૧૨૨૫ ગણી શકાય, મને લાગે છે કે જુદા જુદા લેખકોએ ઐતિહાસિક તથ્યો તપાસ્યા વિના પોતપોતાની રીતે ગણતરી કરી છે. ૧૨. ત્રિ શઃ પુ ચના દશમ પર્વમાં
ચેાિં ખૂબમિતિ સમસમ્પ્રત સભ્યતા । એવો ઉલ્લેખ છે. સમસ્ત પૃથ્વી અર્હત્તાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તેથી સાંપ્રત કાળમાં સંપ્રતિ રાજા સમાન થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org