________________
નિર્ગન્ધ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૫૩. લા ૬ વિદ્યામંદિરની એક પ્રત પર હાંસિયામાં મેં શ્રી પાદલિપ્તસૂરિ વિરચિત,' એવી જૂની નોંધ પૈલી.
૧૦૨
૫૪. પ્ર ચ પૃ૦ ૩૨, શ્લો ૧૧૪.
૫૫. અનુસંધાન - ૪, અમદાવાદ ૧૯૫૫, ‘ટૂંક નોંધ’-“વાચક ઉમાસ્વાતિજીના પથ વિશે,' પૃ. ૧૬-૧૭ તથા અનુસંધાન - ૫, અમદાવાદ ૧૯૫૫, “ઉમાસ્વાતિ આર્ય સમુદ્રનાં નવપ્રાપ્ત પો વિશે, મધુસૂદન ઢાંકી, પૃ. ૫૫-૫૭, બન્ને અંકોના સંપાદક : મુનિ શીલચંદ્રવિજય, હરિવલ્લભ ભાયાણી.
૫૬. તૃતીય કૃષ્ણનો સમય પ્રાય : ઈ. સ. ૯૪૦-૯૬૧નો છે. આથી સાવચેતી ખાતર નિર્વાણકલિકાનો સમય ઈ. સ. ૯૭૫નો સૂચિત કર્યો છે. જો કે એનાથી બે'એક દશકા વહેલો પણ હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org