________________
ષડશ પ્રકાશ સ્વ રાગાદિદેષનું ખેદનિવેદન
“દુખ દાહગ રે કન્યા –એ રાગ. તુજ મત અમૃત પાનથી રે,
શમરસ ઊમિ ઉઠત; એક બાજુ મુજને એ રે,
સંપદ પરમાનંદ...
રે પ્રભુજી! શું કહું વીતક વાત?.. અનાદિ સંસ્કારે મૂરિ રે, - રાગ ઉરગ વિષાવેશ; એક બાજુ કરે મૂચ્છિત મને રે,
કરૂં રે! હું હતાશરે પ્રભુજી! સ રાગ ઉરગ વિષ વેગ વશે રે,
કર્યું કરમ જે આપ; તે વદવા ય અશક્ત છું રે,
ધિક્ મુજ પ્રચ્છન્ન પાપ!...રે પ્રભુજી!. ૩ ક્ષણ સત ક્ષણ મુક્ત વળી રે,
ક્ષણ કુદ્ધ ક્ષણ ક્ષમી જ; કપિચાપલ હું કરાવિયે રે,
મહાદિથી કાડથી જ રે પ્રભુજી ! ' તુજ બોધિ પામીને ય મેં રે,
મન-વચ-કાયના નાથ
પચાપલ
* Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org