________________
અચિંત્યચિન્તામણિ વીતરાગ કેમ ન ફળે?
૩૪૭
એટલે વીતરાગ રાગાદિરહિતપણાને લીધે પ્રસાદ કરતા નથી કે સ્વયં ફલ આપતા નથી, છતા એમના સદ્ભૂત ગુણની સ્તુતિરૂપ સ્તવ કાંઈ નિષ્ફલ કે નિધ્વજન છે એમ નથી, પણ તેને (ભક્તજનના)
સ્વભાવની અથવા સભાવની વિશુદ્ધિ૪ થકી કર્મવિગેમકર્મના દૂર થવારૂપ પ્રોજનની સિદ્ધિને લીધે અત્યંત સફળ છે. “દા સુતન મન્નતિઃ સિદ્ધિઃ—અચેતન એવા પણ મંત્રાદિના જપાદિ થકી સિદ્ધિ પ્રગટ દષ્ટ છે, તે પછી આ તે અચિંત્ય સામર્થ્યવાન શુદ્ધ ચૈતન્યમૂત્તિ ભગવાન, તે થકી સિદ્ધિ કેમ ન હોય? x" क्षीणक्लेशा एते, न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा ।
तत्स्वभाव (सद्भाव) विशुद्धः प्रयोजन कर्मविगम इति । स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्षरूपतो ह्येते । दृष्टा ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः ।। शीतादितेषु हि यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाह्ययति वा तथापि च तमाश्रिताः स्वेष्टमश्नुवते ॥ तद्वत्तीर्थकरान्ये त्रिभुबनभावप्रभावकान् समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ।। एतदुक्तं भवति-यद्यपि ते रागादिभी रहितत्वान्न प्रपीदन्ति, तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पान् अन्त:करणजुद्धयाऽभीष्टं च कर्तुणां, तत्पूर्विकवाभिलषितफलावाप्ति મંતીતિ જ થાઃ ”
શ્રી હરિભદ્દરિફત લલિતવિસ્તરા ( જુઓ માકૃત વિવેચન કરતુત સત્ર ૨૯૧)
અત્યt T.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org