SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ વીતરાગસ્તવ સવિવેચન ધમ પ્રભુ ધ્યાઈ એ; પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈ ચે.’ શ્રી યશાવિજયજીએ તે એક સ્તવનમાં અદ્ભુત ભાવ ઉતાર્યા છે તેમ-હે સ્વામી! તમે અમારા પર કાંઈ ‘કામણુ ’-જાદૂ કર્યુ છે અને અમારૂ' મન ચારી લીધું છે, અમે પણ તમારી સાથે કામણ કરશું અને ભક્તિથી તમને 4 ગ્રહી’–પકડી ચિત્ત-ઘરમાં ધરશુ-પધરાવશું. હે ભગવાન્ ! મન-ઘરમાં ધરેલા તમે અમારા આ મન-ઘરની શેશભા દેખતાં જ તેમાં સ્થિર થાભી જશે તેમાં જ સ્થિર થાભી જવાનું તમને મન થશે! બીજાએ ભગવાનના વાસ વૈકુંઠમાં છે. એમ કહે છે, પણ અકુંઠિત ભક્તિથી શુદ્ધ એવું મન એ જ વૈકુંઠ છે એમ અનુભવયુક્તિથી જોગીજન ભાખે છે. લેશે વાસિત મન એ જ સસાર ને ફ્લેશ રહિત મન એ જ ભવપાર છે. આવા વિશુદ્ધ મન-ઘરમાં જો તમે પધાર્યા તા અમે નવે નિધિ અને સર્વ ઋદ્ધિ પામ્યા એમ અમે જાણીએ છીએ. સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું હમારૂ ચારી લીધું; અમે પણ કરશું, ઘરમાં ધરશું; પણ તુમશું કામણુ ભક્તે ગ્રહી મન મન ઘરમાં ધરિયા ધરશે।ભા, દેખત નિત્ય રહેશેા થિર થાભા; વૈકુંઠ અકુંઠિત ભકત, અનુભવ ભાખે યુક્તે; ઃઃ મન ચેાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy