________________
૩૦૨
વીતરાગસ્તવ સવિવેચન હણાઈ ગયે છું. મહાદિ ચોરટાઓ હારું આ રત્નત્રયરૂપ આત્મધન સર્વસ્વ લુંટી લેશે અને હું નિધનીઓ સર્વનાશને પામીશ. એને આપની પાસે હું પિકાર કરું છું.
“હે ભવરોગના ભિષગવર! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બધિ ઔષધિના સેવન વિના મ્હારો આ ભવરગ મટે એમ નથી. ચિન્તામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળે આ બેધિ–રત્નદીપક મ્હારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો !”
-પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૨, (સ્વરચિત)
તારક “તીર્થ” તું એક જ, મને ચરણલગ્નને તાર !— भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं, मयैकस्तेषु तारकः । तत्तवाची विलमोऽस्मि, नाथ ! तारय तारय ॥७॥ તીથે ભમે, મેં તે દી રે,
તું એક તારણહાર; તેથી તુજ ચરણે લાગિયે રે,
નાથ હે! તાર રે તારા રે પ્રભુજી ૭ અર્થ – હું તીર્થો ભયે, તેઓમાં તારક તે તું એક ઠારા દીઠામાં આવ્યો, તેથી હું લ્હારા ચરણે વિલગ્ન છું– દઢતાથી લાગી ગયે છું, હે નાથ ! તાર! તાર!
વિવેચન તાર હે તાર પ્રભુ ! મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે, 3 –શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org