SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ વીતરાગસ્તવ સવિવેચન હણાઈ ગયે છું. મહાદિ ચોરટાઓ હારું આ રત્નત્રયરૂપ આત્મધન સર્વસ્વ લુંટી લેશે અને હું નિધનીઓ સર્વનાશને પામીશ. એને આપની પાસે હું પિકાર કરું છું. “હે ભવરોગના ભિષગવર! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બધિ ઔષધિના સેવન વિના મ્હારો આ ભવરગ મટે એમ નથી. ચિન્તામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળે આ બેધિ–રત્નદીપક મ્હારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો !” -પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૨, (સ્વરચિત) તારક “તીર્થ” તું એક જ, મને ચરણલગ્નને તાર !— भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं, मयैकस्तेषु तारकः । तत्तवाची विलमोऽस्मि, नाथ ! तारय तारय ॥७॥ તીથે ભમે, મેં તે દી રે, તું એક તારણહાર; તેથી તુજ ચરણે લાગિયે રે, નાથ હે! તાર રે તારા રે પ્રભુજી ૭ અર્થ – હું તીર્થો ભયે, તેઓમાં તારક તે તું એક ઠારા દીઠામાં આવ્યો, તેથી હું લ્હારા ચરણે વિલગ્ન છું– દઢતાથી લાગી ગયે છું, હે નાથ ! તાર! તાર! વિવેચન તાર હે તાર પ્રભુ ! મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે, 3 –શ્રી દેવચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy