SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિ પામીને પણ શિરે જલાવેલો અગ્નિ ! ૨૯૯ ચપલ વાંદરાને ક્ષણે ક્ષણે નવા નવા ખેલ કરાવી તેના ચપલપણાનું પ્રદર્શન કરે છે, આ મહાદિ મદારી મને નરને જાણે વાનર (વાનર–વા નર)-ચપલ વાંદરે બનાવી મહારી પાસે ક્ષણે ક્ષણે નવા નવા ભાવના ખેલ કરાવી હારા ચપલપણાનું પ્રદર્શન કરાવે છે–હારી પાસે “કપિચાપલ” કરાવે છે! હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું? દીનાનાથ દયાળ! હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ?” –શ્રીમદ્ રાજચંદ્રજી હારી બધિ પાનીનેય દુષ્ટિતાથી એ શિરે જલાવેલ અગ્નિप्राप्यापि तव सम्बोधिं, मनोवाककायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ॥५॥ તુજ બોધિ પામીને ય મેં રે, મન-વચ-કાયના નાથ! શ્રેષ્ટિતથી નિજ શિરે રે, અગ્નિ જલા હાથ રે.પ્રભુજી! પ અર્થ –હે નાથ! મ્હારી સંબોધિ પ્રાપ્ત કરીને પણ મન-વચન-કાયાના કર્મોથી ઉપજતા શ્રેષ્ટિતે વડે કરીને મહારાથી શિર પર અનલ–અગ્નિ જલાવવામાં આવ્યું. મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy