________________
હારે અપવાદ કરનારાઓએ મેને તૃણ કર્યો ૨૭૯ હારો અપવાદ કરનારાઓએ મેરુને તૃણ કર્યો मेरुस्तृणीकृतो मोहात्पयोधिष्पिदीकृतः । गरिष्ठेभ्यो गरिष्ठो यैः पाप्मभिस्त्वमपोदितः॥२॥
જે પાપીથી તું ગરિષ્ઠ ગરિષ્ઠ, - નિન્દા વા વા અવ વરિષ્ટ, મેહે તેણે મેરુને તૃણુ કીધે,
અધિને ગેપદી માત્ર કીધે, ૨ અર્થ-ગરિષ્ઠોથી ગરિષ્ઠ એ તું જે પાપીઆમાંથી અવજ્ઞા કરાવે છે (વા અપવાદ-નિંદા કરાય છે), તેથી મેહને લીધે મેરુ તૃણ કરાવે છે, અને પધિ–સમુદ્ર ગોષદ (ગાયના પગલા પ્રમાણ) કરાવે છે.
વિવેચન હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”
–શ્રી આનંદઘનજી “ગરિકોથી–ગુરૂઓમાં ગુરૂઓથી–મોટામાં મેટાઓથી પણ “ગરિષ્ઠ –ગુરુમાં ગુરુ-મોટામાં મેટે એ પરમગુરુઓને પરમગુરુ તું, જે પાપીઆઓથી “અપોદિત છે–અપવાદ–નિંદા કરાય છે વા હીણો કહાયો છે, અથવા (પાઠાંતર)૧ “અપોહિત” છે–અપેહ-નિરાકરણ કરાયો છે–
૧. પાઠાંતર–સાહિત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org