SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સ શહર અદૂભુત જ્ઞાનગુણ: સુખસક્તિ અને વિરક્તિ ર૧૯ વીતરાગને આનંદસુખસક્તિ અને વિરક્તિ સમકાળે !– इदं विरुद्धं श्रद्धत्तां, कथमश्रद्दधानकः ?। आनन्दसुखसक्तिश्च, विरक्तिश्च समं त्वयि ॥४॥ પુરુષ જે અશ્રદ્ધા ધરાવતે, કયમ વિરુદ્ધ આ તેહ શ્રદ્ધતે ? તુજ પ્રસક્તિ આનંદ સૌખ્યમાં, જ ત્યમ વિરક્તિ તે એક કાળમાં. ૪ અર્થ –અશ્રદ્ધા ધરાવતો પુરુષ આ વિરુદ્ધ વાત કેમ સદહે– ? કે હારામાં આનસુખસક્તિ અને વિરક્તિ સમકાળે એક કાળે જ છે ! વિવેચન જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી, દેહ છતાંયે જેહ વિદેહી. -પ્રજ્ઞાવધ ક્ષમાળા (સ્વરચિત) અત્રે વિરોધાભાસ અલંકારથી કવિ કચ્છે છે કે – અશ્રદ્ધા ધરાવતે પુરુષ આ “વિરુદ્ધ”—એક બીજાથી વિપરીત વાત કેમ શ્રધે ? કે તને એકીસાથે સમકાળે જ આનંદસુખસક્તિ અને વિરકિત છે! એકી સાથે આસક્તિ અને વિરક્તિ એ બે કેમ ઘટે? એ વિરોધ છે. તેને પરિહાર–આનંદસુખમાં–આત્મિક આનંદસુખમાં હારી સક્તિ’–સ્નેહ અથવા કદી ઉખડે નહિં એવું સદા ચેંચ્યા રહેવાપણું છે, નિરાકુલતારૂપ શાવત ચિઆનંદસુખમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy