SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ વીતરાગસ્તવ સવિવેચન નથી, એટલે હું તે એટલું જ પ્રાથુ` છું કે હે ભગવન્ ! ત્હારા ‘પ્રસાદ’–કૃપાપ્રસાદ–અનુગ્રહ મ્હારા પર હા! આ દશમા પ્રકાશમાં ભગવાન્ સ અદ્ભુતાના નિધિ—નિધાન છે એમ નિરૂપણ કરતાં ભગવાની કેટલીક ચિત્તચમત્કારી આશ્ચય ભૂત અદ્ભુત વાતાને નિર્દેશ કર્યો છે; અને તેમાં કેટલાક વિરાધાભાસે દર્શાવી વિરાધાભાસ અલંકાર પણ પ્રાન્ત્યા છે. '' “તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાજ; પણ અવિરાધક જીવને રે, કારણ સક્ષ્ા થાય....ચંદ્રાનન.” શ્રી દેવચ’દ્રજી 卐 રૂપ દેખવા ઇંદ્ર અશક્ત, ગુણ વદવા શેષ અશક્તनिरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते યુગાન્ તુજ સુરૂપ લક્ષ્મી નિહાળવા, પ્રભુ ! સહસ્રઅક્ષી ય શક્ત ના; તુજ ગુણા ઘણા નાથ ! વર્ણ’વા, વળા સહસ્રજીવી ય શક્ત અર્થ :-હે સ્વામી ! ત્હારી રૂપલક્ષ્મી નિરખવાને તુજાર આંખવાળા ઈંદ્ર પણ સમથ નથી થતા; ત્હારા ના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy