________________
૧૯
અનુરાજપૂજ્ય છતાં જેણે, રાજપિંડ ગ્રહ્યો નહીં; | હેમચંદ્ર મહર્ષિ તે, ત્યાગી પરમ નિ:સ્પૃહી. ૬ જે છ વર્ષ વયે સાધુ, આચાર્ય વર્ષ સસરે
વય મા તેજ હેતુ,” વિબુધ ન શું ઉચ્ચરે? ૭
ઈંદ્રવજ– “ક ધર્મ છે ઉત્તમ?” પૂછયું પ્રેમ,
શ્રી સિદ્ધરાજે તહીં સૂરિ હેમે; દwત “સંજીવની ન્યાય આપ્યું,
અદ્ભુત નિષ્પક્ષપણું બતાવ્યું. ૮
- વસ્થિ – શ્રી હેમની સર્વ વિપક્ષ સાક્ષીએ, - ઉદારવા ઉદઘાષણ જ એ;
વાપમસ્તિ શૈવતમ્,
7 વાન્તરે નચસ્થિતિ છે ” નિરાગીથી કે પર દેવતા નથી,
વિના અનેકાંત નથિતિ નથી.” ૯ 5
ભુજંગી–. મહાદેવનું બેધી સાચું સ્વરૂપ,
મહાદેવનું સ્તોત્ર કીધું અનૂપ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org