________________
પિપપ પપપપ પપપ
ધ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને ભક્તિ અંજાલ
અનુપજે “કલિકાલસર્વજ્ઞ, જાણતા સર્વશાઅમે અર્થ શું અર્પવું એવા, અનર્થ જ્ઞાનપાત્રને. ૧ ભારતીના મહાભક્ત, ને જ્યોતિધર ભારતે; શ્રી હેમાચાર્ય જમ્યા જયાં, ધન્ય ગુજ૨ રાષ્ટ્ર તે! ૨
વસંતતિલકા સશબ્દશાસ્ત્રમય દેહ રૂડ બનાવી,
આત્માસ્વરૂપ તહિં કાવ્યરસો લાવી; સાહિત્યસુંદરી અલંકરીને સુઈ દે, સર્વાંગસુંદર કરી સૂરિ હેમચ. ૩
અનુષ્ટ્રલેક કલ્યાણને અથે, સમ દેહ ઈસુએ; તે જ અર્થે ઘણા જન્મ, અર્યા શ્રી હેમસૂરિએ. ૪
શાર્દૂલવિક્રીડીતસ્પદ્ધ પાણિનિ વાણની ચ કરતી વાણી વહે હમને. સૌ પાંડિત્ય ગુમાનિતા ગળી ગઈ સૌ પંડિતંમ ની; બીડાયા વદનાન્જ વાદીજનના શ્રી હેમચંદ્ર સકું, સેવામય વિત્ર–પદ્મ વિકસ્યા વાગમમાં તે ઊંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org