SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વીતરાગસ્તવ સવિવેચન ચમ્ 'પરદુખને નાશ કરવાની ઈચ્છા તે કારુણ્યપરદુઃખ છેદન ઈચ્છા કરુણા”—(આનંદઘનજી) “જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તે સંદેષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઈચ્છે જ નહીં. ૪૪ લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાનસુખના અપરિપૂર્ણપણાથી જ થાય. xx એ લીલા તે દેષને વિલાસ છે; સરાગીને જ તેને સંભવ છે. જે સરાગી હોય તેને સઢષતા હોય, અને જેને એ બને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દેષનું પણ સંભવિતપણું છે. જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દેષને જ વિલાસ છે; અને એ દેષવિલાસ તે અજ્ઞાની જ છે.”— શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આનંદઘનજીકૃત પ્રથમ સ્તવનનું વિવેચન. દુઃખદારિવાદિથી દુઃખી જગત્ સજતાં કૃપાલતા શી?— दुःखदौर्गत्यदुर्योनिजन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ દુખ દુર્ગતિ અને દરિદ્રતા, મૃત્યુ જન્મ પ્રમુખે દુઃખી થતા; લેકને જગતમાંહિ સજતાં, તે ઉપાલતણું શી કૃપાલતા? ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy