SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ વીતરાગસ્તવ સવિવેચન રાગાદિગ્રસ્ત આપ્ત હવા અનહંઅગ્ય– तिष्ठेद्वायुवेदद्रिवलेज्जलमपि क्वचित् । तथापि ग्रस्तो रागाधैर्नाप्तो भवितुमर्हति ॥१२॥ અનુષ્ટ્રભે વાયુ દવે અતિ, જલ વલે કવચિત યદિ; તે ય આમ થવા ગ્ય, રાગાદિગ્રસ્ત ના કદી. ૧૨ અર્થ-વાયુ સ્થિર રહે, પર્વત દ્ર, જલ પણ કવચિત. જવલે, તે પણ રાગાદિથી ગ્રત આપ્ત હેવાને ગ્ય નથી. વિવેચન - “તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. ” મોક્ષમાળા (બાલાવબોધ) આ બધું ગમે તેમ હે, સરાગી દેવના સરાગી ભક્તો કે દષ્ટિ રાગીએ ગમે તેમ કહે, ફાવે તેવી કપોલ– કલ્પિત કલ્પનાઓ કરે, પણ આ તે અમારો અખંડ નિશ્ચય અમે અત્ર ડિડિમ નાદથી ઉદ્ઘેષીએ છીએ કે–કદી પણ સ્થિર ન રહે એ વાયુ કદાચ થંભી જાય, કદી પણ ચળે નહિં એ અચલ પર્વત પણ કદાચ ચલાયમાન થાય, કદી પણ જવલે નહિં એવું જલ પણ કદાચ જવલે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy