SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ વીતરાગસ્તવ સવિવેચન કુદેવાથી કૃતાર્થીના વીતરાગના અપલાપ कृतार्थाः जठरोपस्थदुः स्थितैरपि दैवतेः । भवादृशान्निवते, हा हा देवास्तिकाः परे ॥८॥ વા કામાત્ત જે ને જઠરાગ્નિ આત્ત જે, એવાય દેવાથી થતા કૃતાર્થ જે !! દેવાસ્તિકા તે પર દશના તણા, હા હા ! કરે નિવ તું સમાનના. અર્થ :-જઠરથી ( પેટથી) અને ઉપસ્થથી દુઃસ્થિત એવા પણ દૈવતાથી કૃતાર્થ થયેલા એવા પર દેવાસ્તિકા હા ! હા! આપ જેવાઓને નિહ્નવ–અપલાપ કરે છે ! વિવેચન “ અવર્ જેહને આદર્ અતિ દીએ, તેહુ તેં મૂલ નિવારી, ઝ —શ્રી આનંદ્રાનજી હવે ત્રીજી વાત. ભલે તેએએ આ વન્ધ્યાસુત જેવા મિથ્યા દેવાની કલ્પના કરી ! હશે, એ બિચારાની ભૂલ થઈ! એ વાત જવા દઈ એ. પણ એએએ આ કલ્પિત દેવાનું જે સ્વરૂપ વર્ણવ્યું છે, તે તેઓના જ વર્ણન પરથી તા તે કેવા બિચારા જઠરની–ઉદરની પીડાથી કે ઉપસ્થની પીડાથી દુઃસ્થિત '–દુ:ખી સ્થિતિમાં આવી પડેલા પ્રતીતાય છે. છતાં આવા જઠરથી ને ઉપસ્થથી * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy