SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રતારણપર પરથી જગવંચના અંગે પોકાર ૧૪૩ પ્રતારપરા પરથી જગદૂચના અંગે પોકાર– स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वञ्च्यते जगदप्येतत्कस्य पूत्कुर्महे पुरः ? ॥६॥ મલિન આચાર સ્વયં ધરાવતા, પ્રતારણા તત્પર જેહ વર્તાતા; એવા પરેથી જગ આ ઠગાય રે ! પિકાએ કેની સમીપમાં અરે ! ૬ અર્થ–સ્વયં પોતે મલિન આચારવાળા એવા પ્રતારણપરા પરથી આ જગત પણ વંચાય છે; અમે કોની પાસે પિકાર કરીએ ? વિવેચન રાગી સેવથી જે રાચે, બાહ્ય ભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણ આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે? 3 –શ્રી દેવચંદ્રજી આમ અખિલ જગમાં પ્રતિપક્ષરહિત તું વિતરાગ એ જ એક પરમ દેવ છે એમ નિશ્ચય કરી અમે તે હારૂં જ શરણ ગ્રહવાને અમારે નિર્ધાર પિકારીને જાહેર કર્યો. પણ આ જગતમાં દષ્ટિ કરીએ છીએ તે કઈ ઠગારા જનથી પ્રતિપક્ષને આભાસ ઊભું કરે એવા સરાગી મિથ્યા દેવની કલ્પના કરવામાં આવે છે. જેઓ “સ્વયં”—પિતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy