________________
.
૧૦૭
વિગઢ રચના : કંટકોનું અધોમુખપણું તું “ચતુર્મુખ’– ચાર મુખવાળે થયે હેયની! એમ હું માનું છું. અર્થાત્ લ્હારા ચાર મુખ છે તે જાણે દાન – શીલ- તપ – ભાવરૂ૫ ચતુવિધ ધર્મ એકી સાથે પ્રકાશવા માટે હાયની!
ત્રિદોષથી ત્રિભુવન રક્ષવા ત્રિગઢ રચના! वयि दोषत्रयात्त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रुस्त्रयोऽपि त्रिदिवौकसः ॥५॥
ઉદથી તું ત્રિભુવન વાણુથ પ્રવૃત્ત થાતાં, વિપ્રકારે વિભુવનપતિ ! વિદેશથી રચાતા; પ
અર્થ-ત્રિદોષમાંથી ભુવનત્રયને ત્રાણ કરવાને તું પ્રવૃત્ત થયે ત્રણેય ત્રિદિવૌકસેએ દેવોએ) પ્રકારની રચના કરી.
વિવેચન માણિક ને કનક રજતે ત્રિ રચેલા ગધેથી, વિભાસે છે ભગવાન અહે! તુંહી સર્વે દિશાથી
– કલ્યાણ મંદિર અનુવાદ (સ્વરચિત) આ ત્રણ ભુવન રાગ – વૈષ – મેહ એ ત્રણ દેષથી પીડાઈ રહ્યું છે, અને ત્રણ નિકાયના દેવે – વિમાનેવાસી. જે તિષી ભુવનપતિ રત્નમય – સુવર્ણમય – રૌખ્યમય એમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org