________________
વીતરાગસ્તવ સવિવેચન
Ave
>
-
'
જેમાંથી – જે વીતરાગ ભગવાન થકી · પુરુષાર્થ – પ્રસાધિકા ’ – પુરુષાર્થાની પ્રસાધનારી – પ્રકૃષ્ટપણે સાધનારી સકલ વિદ્યાએ પ્રવત્તી છે; અથવા ‘ પુરિ શેતે કૃતિ પુરુષ :,ચૈતન્ય પુરમાં શયન કરે છે તે ‘ પુરુષ' – આત્મા, તેના 4 અને ” – પ્રયાજનને-તત્ત્વને એટલે કે આત્મા રૂપ પુરુષાર્થને પ્રસાધનારી વિદ્યાએ જે થકી પ્રવૃત્તી છે, – સરિતાએ પવ તમાંથી પ્રવત્ત તેમ સમસ્ત વિદ્યાસરિતાએ શ્રુતજ્ઞહિમાચલું ’શ્રુતગંગા—હિમાચલમાંથી પ્રવત્તી છે. અર્થાત્ જે ધર્મ-અર્થ-કામ-મેક્ષ એ ચાર પુરુષાર્થ – સાધક વિદ્યાએનું અથવા આત્મા -પુરુષાર્થ સાધક વિદ્યાએનું મૂલ ‘ પ્રભવ ’ સ્થાન – ઉત્પત્તિસ્થાન છે. જ્ઞાના વમાં શ્રી શુભચ`દ્રાચાય જીએ કહ્યું છે તેમ ‘ વિશ્વવિદ્યાામ્ ’– વિશ્વ–સવ વિદ્યાઓનું કુલગૃહ છે. આ પરથી ભગવાનને વચનાતિશય સૂચવ્યે. આ ભગવાન્ પરમ અમૃત વાણીથી પરમા મેઘની વર્ષો વર્ષાવી જગતજીવાને આત્મા – પુરૂષા સાધક વિદ્યાના મેધ કરતા હોવાથી એમના આ વચનાતિશય’ ગુણુ જગમાં બીજા કાઈ પણ કરતાં ‘ અતિશાયિ ’ચઢીયાતા સર્વોત્કૃષ્ટ વર્તે છે.
―
"
“ પ્રરાાન્તમતિ”મીર, विश्वविद्याकुलगृहम् । भव्यैकशरणं जीयात्, श्रीमत् सर्वज्ञशासनम् ॥ " શ્રી શુભચંદ્રાચાય જીકૃત જ્ઞાનાવ
જેનું—જે વીતરાગ ભગવાનનું જ્ઞાન ભૂતકાળના ભવદ્—વત માનકાળના અને ભાવિ ભવિષ્યકાળના ભાવેાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org