SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા પરંપતિ પરમેષ્ઠિ વીતરાગ પ૭ - - - - સૂર્ય સમાન વર્ણવાળા કહે છે. પણ આ “આદિત્યવણ” છતાં “આદિત્ય’–સૂર્ય આદિ સમસ્ત તિ કરતાં આ ભગવાનની દિવ્ય આત્મતિ તે અનંતગુણવિશિષ્ટ મહાન– પરમ છે. કારણ કે સૂર્ય–ચંદ્ર આદિ તિ તે અમુક મર્યાદિત કાળે જ પ્રકાશે છે અને લેકમાં અમુક મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશે છે, પણ આ પરંપતિ તે સદાકાલ જ પ્રકાશે છે અને સમસ્ત કાલેકને પ્રકાશે છે. આમ અખિલ વિશ્વમાં આ પરંપતિ સમાન અન્ય તિ નથી. ગિરાજ આનંદઘનજી કહે છે તેમ આ તિસરૂપ અસમાન” છે. એટલે જ અત્રે “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ આને “ પતિ શબ્દથી બિરદાવેલ છે. પરંતિના સ્વરૂપથી મુગ્ધ થયેલા પરમતત્તવદષ્ટા શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ તે સ્થળે સ્થળે આ પરંપતિને પરમ મહિમા ઉત્કીર્તન કર્યો છે – જેમકેતન્નતિ પંડ્યોતિઃ " त्वामामनंति मुनयः परमं पुमांसમાહિત્યવર્ણમમમં તમH: પુસ્તતા" ભક્તામર સ્તોત્ર UR વીતરાગના અપાયાપગમ-પૂજાતિશય સૂચવે છે– सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः। मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः॥२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy