SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આ બે નિર્યુક્તિગાથાઓ ઉપરથી જ સાંપડી હોવી જોઈએ. અને આ ગાથામાં પણ “નાસરિય પદ તો છે જ! આ કલ્પના નિરાધાર ભલે હોય, પણ એ રમણીય પણ એટલી જ છે, એનો ઈન્કાર કોઈ નહિ કરે. વસ્તુતઃ તો વાર અધ્યયન તેમજ આ ગાથાઓનો નશો ઉપાધ્યાયજીના માનસ પર કેટલી હદે છવાયો હશે, કે અધ્યાત્મિસાર પ્રકરણમાં પણ તેમણે આ સાર નો ઉલ્લેખ કર્યો છે : सम्यक्त्वमौनयोः सूत्रे, गतप्रत्यागते यतः । नियमो दर्शितस्तस्मात्, सारं सम्यक्त्वमेव हि ॥ (२/६/१९) અરે ! નાનાટિશ્નો આ શ્લોક જોઈએ તો પણ આ વાતનો આપણને અંદાજ અવશ્ય આવે : निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ।। (५/२) સાર એટલો જ કે સર નામ ધરાવતી સર્વપ્રથમ રચના તે સર્વજ્ઞકિથિત નો સાર અધ્યયન છે, એમ કહી શકાય. આ પછી તો શ્રીકુન્દકુન્દ્રાચાર્યના સમયસર, નિયમસર, પ્રવાસ વગેરે ગ્રંથો આવ્યા, તો બીજા પણ યોગાસર, તર્વસ જેવા પ્રાચીન તાત્ત્વિક ગ્રંથો આવ્યા, તો ૩પરાસર જેવા સામાન્ય ઔપદેશિક ગ્રંથો પણ જોવા મળે જ છે. આ જ શ્રેણીમાં ઉપાધ્યાયજીના અધ્યાત્મસાર તથા રીતસર જેવા ગ્રંથો પણ આવે. એક વાત બહુ સ્પષ્ટ છેઃ કોઈપણ બાબતનો સાર શું તે સમજવાની તેમજ તેને પામી લેવાની માનવમનની ઝંખના છેક આદિકાળ જેટલી પુરાણી છે. આવારા નિતિની જ વાત કરીએ, તો નિર્યુક્તિનાં મંડાણ કરતાં જ નિર્યુક્તિકાર સારની શોધ કરતાં ફરમાવે છે કે – “અંગસૂત્રોનો સાર શો?''; “આચારાંગ”. “તેનો સાર ?”; “અનુયોગ–અર્થ”. “તેનો સાર ?”; “પ્રરૂપણા”. “પ્રરૂપણાનો સાર ?”; “ચારિત્ર”. “ચારિત્રનો સાર?”; નિર્વાણ”. “અને નિર્વાણનો સાર ?”; તો કહે “અવ્યાબાધ સુખ”. (આચા. અધ્ય. ૧, ઉ.૧, નિ.ગા. ૧૬-૧) (૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy