________________
- ૮૨
याते मय्यचिरान्निदाघमिहिर ज्वालाशतैः शुष्कतां સુભાષિતમ્
गन्ता के प्रतिपान्थसन्ततिरसौ संतापमालाकुला।
एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते શાર્દૂલવિક્રીડિત
धन्यं जीवनमस्य मार्गसरसो धिग्वारिधीनां जनुं॥ પ્રધાનવાદ
( – પતિ કીનાથ) ખરે ઉનાળે તપતાં બપોરે બળ્યા ઝળ્યા ને તરસ્યા મુસાફિરો હવે જશે ક્યાં, મનમાંહી ચિંતા તેથી સુકાયું વનનું તળાવ સુકાયેલું તેહ તળાવ ધન્ય અફાટ એ વારિનિધિ નકામો જે પારકાનાં હિતની વિચારણાં કરે ભલે તે કૃશ તો ય ધન્ય.
સમશ્લોકી પદ્યાનુવાદ સૂકાઈશ યદા નિદાઘરવિની અત્યુષ્ણ જવાલા થકી, જાશે આ પથિકો તૃષાતુર અહો ક્યાં એ જ ચિત્તા થતી; જેનું ક્ષીણ થતું સદા શરીર ને માર્ગસ્થ કાસારનું
સાથે જીવન ધન્ય ધન્ય પણ હા ! ધિક્ સિન્વના પાણીને. અર્થ સમજૂતી : આ રીતના શ્લોકને અન્યોક્તિ કહેવાય છે. કહેવાયું હોય બીજાને ઉદ્દેશીને પણ વિચાર કરતાં ઘણે સ્થાને બંધ બેસતું આવે. અહીં તળાવ જે ઉનાળામાં સૂકાયું છે, પણ ધન્ય છે. જ્યારે સતત પાણી ઉછાળતો અફાટ દરિયો, જે કોઈની તરસ છીપાવી શકતો નથી, તેને ધિક્કાર છે! કૃપણ તવંગર કરતાં દરિદ્ર પણ દાતા શ્રેષ્ઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org