________________
૨૧૪
TUDIES
DIAL,
પરબ્રહ્મના દર્શન થાય છે. એમ છેલ્લા પચીસમાં પદ્યમાં સમાપન કરીને છેલ્લે પોતાની સહી ગૂંથી લીધી છે.
આ રીતે આપણને નવી જ શૈલીમાં આત્મપરિચય કરાવ્યો છે. પદ્યમાં સાહજિક કાવ્ય રેલાય છે. શબ્દ ભંડોળ અને છંદને બિલકુલ અનુરૂપ શબ્દ પસંદગી, તેમને કવિ તરીકે પણ ઠેરવે છે. આમ ગુજરાતી સાહિત્યને એક યાદગાર કાવ્ય મળ્યું છે.
| (અનુષ્ટ્રપ ). દેહ દાતણના જેવો, મન મર્કટના સમું આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો
| (શાર્દૂલ). નાના રૂપ ધરી હું એમ ખિલવું માયામયી સૃષ્ટિને,
ખેલું ખેલ અનન્ત શાન્ત જગમાં દિક્કાલને કહ્યું કે, સુરતના
હું ચૈતન્ય ચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો, આમલીરાનના ખાંચામાં આવેલ જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી. પૈતૃકે ઘરમાં
કુંજે કોકિલ ક્રૂજતી કલરવે તે નાદ મારો નકી. ૧૯૦૧ની એકવીસમી
નિદ્રા ભંગ કરંત શ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી. ઑકટોબરે જ્યોતીન્દ્ર
દાતા હું જ સુવર્ણચન્દ્રક તણો, લેનાર યે હું જ છું દવેનો જન્મ થયો અને ૧૯૮૦ની હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું. અગીયારમી
| (અનુષ્ટ્રપ) સપ્ટેમ્બરે તેમણે
રજજુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે, જીવનહાસ્યલીલા સંકેલી લીધી.
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org