SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકાર ત્યાગ (૪૨) મારાથી (મારી વાણી અને વર્તનથી) કોઈને પણ અપ્રીતિ થાય તો બીજે દિવસે નીવી કરું. ૧૯ પ્રભુ મહાવીરે પ્રસ્થાપિત કરેલો આ નિયમ છે : ‘આપણાં વાણી-વર્તનથી બીજાને ઠેસ ન વાગવી જોઈએ.’ મુજબ આ નિયમ છે. બહિરંગ તપ-સંયમની સાથે અંતરંગ ધર્મની સાબિતી આના દ્વારા મળે છે. (૪૩) પારકાના અવગુણ બોલવા નહીં, ક્યારેક ભૂલથી પણ બોલાઈ જાય તો બીજા દિવસે શાક-દાળનો ત્યાગ કર્યું. ૨૦ તે અપ્રીતિની જેમ નિંદા ત્યાગ માટે સ્વયં જાગરુકતાના દર્શન થાય છે. ઘણીવાર બાહ્યતપ ઉત્કૃષ્ટ જોવા મળે પણ સાથે નિંદારસ પણ ટેવવશ જોવા મળે ત્યારે આવો દોષ દૂર કરવા આવા અવલંબન ખપમાં લેવા જોઈએ. ૨૦ (૪૪) કોઈપણ પ્રસંગે ગૃહસ્થ પાસે મારી નિશ્રા લખાવું નહીં. ૩૬ અહંકાર લગભગ ઓગળી ગયો હોય તો જ આ વિચાર જાગે. અહંકારની પ્રબળતા સંયમના ભાવપ્રાણને નિર્જીવ બનાવી દે છે. પછી માત્ર વેષ રહે છે, લઘુતા લાવવા માટે આવા નિયમ ખૂબ જ ઉપકારક નીવડે છે. Jain Education International For Private & Personal Use Only હા ગ્રન્થ ૨ ૧૨૧ MIGAMOT www.jainelibjp so
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy