SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અહીં હરિયાળી ઓછી જણાય છે. આ મંદિરોનાં દર્શન કરી અમે નીચે ઊતર્યા. તળેટીમાં પણ નાનાંમોટાં ૧૯ મંદિર છે અને એક માનસ્તંભ છે. વળી આ ક્ષેત્રમાં આચાર્ય શ્રી ચન્દ્રસાગરજી મહારાજ તથા મુનિશ્રી શીતલસાગરજી મહારાજનાં સમાધિસ્થળ પર ચરણપાદુકા છે. આ બધાંનાં દર્શન કરી, ભોજન લઈ, આ તીર્થમાં પધારેલા દિગંબર મુનિ મહારાજ શ્રી કંચનસાગરજીની ઉપદેશવાણી સાંભળીને અમે આ પવિત્ર તીર્થભૂમિની વિદાય લીધી. બાવનગજાથી અલિરાજપુર, બોડેલી થઈને અમે પાછા ફર્યા. આ તીર્થભૂમિની યાત્રાની, બાવનગજા ઋષભદેવ ભગવાનનાં સાક્ષાત્ દર્શનની ઘણાં વર્ષોની અમારી આકાંક્ષા પૂર્ણ થઈ. બાવનગજા Jain Education International [ ૧૩૫ WWW.jainelibrary.org For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy