SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આતંકદર્શી પાપ કરતો નથી ૩૫ - - - - - - - - - - अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः । परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ॥ (ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિકપાપકર્મ કહેલાં છે. જૈન ધર્મમાં “આવશ્યક સૂત્ર'માં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છે: पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । कोहं माणं मायं लोभं पिज्जं तहा दोसं ॥ कलहं अब्भक्खाणं पैसुन्नं रइ-अरइसमाउत्त । परपरिवायं माय-मोसं मिच्छत्तसल्लं च ॥ આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છે? (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય) (ઉ) અદાધાન (ચોરી), (૪) મૈથુન, (૫) પરિગ્રહ ( દ્રવ્યમૂચ્છ), (ક) ધોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧),(૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ અરતિ, (૧૬) પર પરિવાદ (પરનિદા), (૧૭) માયામૃષાવાદ (બાથાકપટયુક્ત અસત્ય), (૧૮) મિથ્યાત્વ શલ્ય. દુનિયાનાં તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ દરેક પાપના પેટપ્રકારો પણ બતાવવામાં આવ્યાં છે. વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ પાપનાગિવિધગિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. માણસ પાપ કરતાં તો કરી લે છે, પણ પછી એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી, લોકલાનો કે રાજ્યનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy