SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ સિદ્ધ પરમાત્મા णवि अस्थि मणस्साणं तं सोक्खं ण वि य सब्बदेवाणं । जं सिद्धाणं सोक्खं अब्बावाहं उवगयाणं । जं देवाणं सोक्खं सबद्धा पिंडियं अणंतुगुणं । ण य पावइ मुक्तिसुहं णताहि वग्ग-वग्गूहिं ।। [નિરાબાધ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી લીધી છે એવા સિદ્ધો જે સુખ અનુભવે છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી તથા સર્વ પ્રકારના દેવો પાસે નથી. દેવતાઓના ત્રણે કાળ (ભૂત, વર્તમાન અને ભવિષ્ય)નાં સુખોને એકત્રિત કરવામાં આવે અને એને અનંતવાર વર્ગ-વર્ગિત (એટલે ગુણિત-Square) કરવામાં આવે તો પણ મુક્તિ સુખની તોલે તે ન આવે.] યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે : सुरासुरनरेन्द्राणां यत्सुरवं भुवनत्रये । तत्स्यादनन्तभागोपि न मोक्षसुखसंपद : ।। સુિર, અસુર અને નરેન્દ્રોને આ ત્રણ ભુવનમાં જે સુખ છે તે સુખ મોક્ષસુખની સંપદા પાસે અનંતમાં ભાગ જેટલું પણ નથી.] “પ્રશમરતિ'માં વાચક ઉમાસ્વાતિ કહે છે : देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे । तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।। સિરિસિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે : जे अ अणंतमणतंरमणोवमं सासयं सयाणंदं । सिद्धिसुहं संपत्ता ते सिद्धा दिंतु मे सिद्धिं ॥ તત્ત્વાનુશાસન'માં કહ્યું છે : आत्मायत्तं निरावाधमतीन्द्रियमनीश्वरम् । धातिकर्मक्षयोद्भूतं-यत्तन्मोक्षसुखं विदुः ।। [જે સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતિ કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને “મોક્ષસુખ' કહેવામાં આવે છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રીપાલ રાસ'માં લખે છે : ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy