SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન આપવા માટે વ્યવસ્થિત અને સતત પ્રચાર થાય તો આ દૂષણને હળવું કરી શકાય. નશો કરવો એ માનવજાતની નબળી પ્રકૃતિ છે. માનવજાત નશામાંથી સદંતર મુક્ત બની હોય એવું ઇતિહાસે કદી જાણ્યું નથી. જ્યાં સુધી થાક છે, દુઃખ છે, ચિંતા છે, ગ્લાનિ છે, વ્યથા છે, શારીરિક કષ્ટ છે, ઉશ્કેરાયેલી જાતીય વૃત્તિઓ છે, કૌતુક છે, સાહસ છે, ભવિષ્યની બેપરવાઈ છે અને જ્યાં સુધી નશાકારક પદાર્થો અને તેના ઉત્પાદકો પૃથ્વી ઉપર છે ત્યાં સુધી માનવજાતને નશામાંથી સદંતર મુક્ત કરી શકાશે નહિ. પરંતુ અજ્ઞાનને કારણે વેડફાઈ જતી અનેક કીમતી જિંદગીને બચાવી લઈ માનવજાતનો આ શાપ હળવો કરી શકાય તો પણ ઘણું મોટું માનવસેવાનું કાર્ય કર્યું ગણાશે. (સાંપ્રત સહચિંતન-૧) ૨૧૨ સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy