SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ - (૨) ૩૫ = સામવેર કૃ = વિસ; __उपसरंति इति उपसर्गा।। [જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસર્ગ.] (३) उवसृजन्ति वा अनेन - उपसर्गा જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ.) (૪) ૩;બ્રકૃચતે – ક્ષિAતે વ્યિને પ્રાધા ધર્માિિમત્યુિ - . (જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, યુત કરે છે તે ઉપસર્ગ) (૬) ૩પસ ઉપદ્રવ8/ હેમચંદ્રાચાર્ય, “અભિધાનચિંતામણિ' નામના કોશમાં કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ (૬) ૩પસનું વેવારિવતાનું ઉપદ્રવાના દેવો વગેરેએ કરેલો ઉપદ્રવ તે ઉપસર્ગ.]. ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) દેવતાકૃત, (૨) મનુષ્યકત અને (૩) તિર્યચકૃત. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧મા અધ્યયનમાં કહ્યું છે કે: दिव्वे य जे उवसग्गे तहा तिरिच्छ माणुस्से। जे भिक्खू सहइ निच्वं તે ન મ9 મતે તે - જે ભિક્ષ દેવતા, તિર્યત અને મનુષ્ય કરેલા બઉપસર્ગોને નિત્ય સહન કરે છે, તે મંડલમાં રહેતો નથી. અર્થાત્ તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.. કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કોઈક અતીન્દ્રિય શક્તિ એમાં કામ કરી ગઈ છે એવું માનવા મન પ્રેરાય છે. શ્રદ્ધાળુ લોકો માને છે કે ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની, ઈત્યાદિ કોઈ દેવ-દેવી ઈરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જેને માન્યતા અનુસાર કેટલાક દેવો અદશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણાં દશ્યોરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠે - મેઘમાળી દેવે ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે. પ્રતિસેવના ૪ ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy