SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિહિન ઘુવંત, સૌબ-સિર્વાંત-વાસુપુષ્ન હૈં । विमलमणं तं च जिणं, घम्मं संति च वंदामि ॥ ३ ॥ कुंथुं अरं च मल्लिं, वंदे मुणिसुल्लयं नमिजिणं च । वंदामि रिट्ठनेर्मि, पासं तह वद्धमाणं च 11 ४ ॥ Ë મણ્ અમિયુબા, વિધ્રુવ-વ-મના પહીળ-ન-મર | चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ ५ ॥ વિત્તિય-વં વિય-મહિયા, ને સોળસ ઉત્તમા સિદ્ધા | ગાળ યોશિ-નામં, સમાહિવમુત્તમં કિંતુ ॥ चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पयासरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ લોગસ્સ સૂત્રનો શબ્દાનુવાદ નીચે પ્રમાણે છે : લોકને પ્રકાશનારા, ધર્મતીર્થ પ્રવર્તાવનારા, જિનેશ્વર એવા ચોવીસે અર્હત્ કેવળીઓનું હું ફીર્તન કરીશ. ૧ ६ 11 ७ ॥ શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨ શ્રી સુવિધિનાથ અપરનામ પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન (એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે અભિમુખ ભાવે સ્તવાયેલા, કર્મરૂપી રજ અને મળનો નાશ કરનારા. જરા અને મરણથી મુક્ત થયેલા એવા ચોવીસ જિનેશ્વરો અને તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫ જેઓ જગતના ઉત્તમ સિદ્ધ પુરુષો તરીકે સ્તવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા છે તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો. ૬ જેઓ ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે, સૂર્યો કરતાં વધુ પ્રકાશ કરનારા છે, શ્રેષ્ઠ સાગર કરતાં વધુ ગંભીર છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધગતિ આપો. ૭ લોગસ્સ સૂત્રનો પ્રત્યેક શબ્દ સપ્રયોજન અને અર્થગર્ભિત છે. આ સૂત્રમાં તીર્થંકરોની સ્તુતિ હોવાને કારણે તીર્થંકરોના ગુણલક્ષણરૂપ મહત્ત્વના શબ્દો એમાં ગૂંથી લીધા છે, જેમ કે (૧) લોગસ્સ ઉજ્જોઅગર ષદ્ગવ્યવ્યાત્મક ચૌદ રાજલોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા અથવા પંચાસ્તિકાયરૂપી લોકનો કેવળજ્ઞાનરૂપી ભાવોદ્યોત વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા, (૨) ધમ્મતિત્થય૨ – ધર્મરૂપી તીર્થ પ્રવર્તાવી ભવસાગરમાં ડૂબતા જીવોને તારનારા, તથા સમવસરણમાં લોગસ્સ સૂત્ર * ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy